________________
५५०
उत्तराभ्ययनले अन दृष्टान्तः प्रदर्श्यते
दशमतीर्यकरश्रीशीतलनाथस्वामिशासने तद्वगीयो वज्रमियनामा भूपवि. बभूव । स दीक्षा गृहीत्या मासमासक्षपगस्य पारण करोति स्म । स प्रथममासक्षपणपारणे भिक्षाचर्याया मरिष्टचिन्तयति-कथमद्य याचयामि, पञप्रियनामधारकोऽहमिक्ष्वाकुरशीद्वेष्वपि अग्रसरस्तथा जातिकुलसपनोऽस्मि, पुनरुधनीचमध्यमकुलेषु हस्तप्रसारण ममासिधारापत् कटिनम् । यस्य चरणे गज्ञा मुकुटको टय परिलसन्ति स्म, यस्याज्ञा मन्दारकुमममालामिव जनाः सादर धारयन्ति स्म विचार इसलिये प्रशस्य नहीं है कि गृहस्थाश्रम वसावद्य कर्मों से युक्त होता है तथा उससे ज्ञानावरणीयादिक अष्टविध कर्मों का बध होता है।
दृष्टान्त-दशवें तीर्थंकर श्रीशीतलनाथस्वामी के शासनकाल में इनका ही वशज एक वञप्रिय नामका राजा या । उसने धार्मिक उपदेश श्रवणकर दीक्षाधारण कर ली थी।मुनि बनकर उन्होंने खूब तपश्चर्या की। मास२ खमण की तपस्या करने लगे। एक समय की यात है कि जब उनके प्रथम मासक्षपण का पारणा था तो स्वय भिक्षाचर्या के लिये गये। उस समय उन्होंने विचार किया कि मै आज कैसे याचना करूँगा? मेग वश तो ऐसा नहीं है कि जिसमे फिसीले याचना की रो। मै तो इक्ष्वाकुवशजो मे अग्रेसर हू । मै जातिकुलसपन्न हू । उच्च नीच एव मध्यम कुलों मे हाय फैलाना मेरे लिये तो असिधारा के समान कठिन प्रतीत होता है। जिन मेरे चरणों में राजाओं के मुकुट नमते रहे थे, સાધુને આ વિચાર એટલા માટે ઠીક નથી કે, ગૃહસ્થાશ્રમ ઘણા સાવદ્ય કર્મોથી ભરેલ છે તથા એનાથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને બંધ થાય છે
દwાત-દસમા તીર્થંકર શ્રી શીતળનાથ સ્વામીના શાસન કાળમા તેમના જ વશને એક વપ્રિય નામને રાજા હતો તેણે ધાર્મિક ઉપદેશ સાંભળીને દીક્ષા ગ્રહણ કરી મુનિ બનીને તેણે ખૂબ તપશ્ચર્યા કરી માસ માસ ખમણની તપશ્ચર્યા કરવા લાગ્યા એક સમયની વાત છે, જ્યારે તેમનું પહેલા માસ ખમણુનુ પારણું હતું એટલે તે અંગે પોતે ભિક્ષાચર્યા માટે ગયા તે સમયે તેમણે વિચાર કર્યો કે, હું આજ કેની પાસે યાચના કરીશ? મારે વશ તે એ નથી કે જે યાચના કરે હું તે વાકુવ અને અગ્રેસર છું જાતિકુળ સંપન્ન છુ ઉચ્ચ નીચ મધ્યમ કુળમાં હાથ ફેલાવ એ મારા માટે તરવારની ધાર માફક કઠીન છે મારા ચરણમાં જે રાજાઓના મુગટ નમતા હતા જેની