________________
प्रियदर्शिनी टीका गा १५ आत्मदमने पल्लीपतिदृष्टान्त नियमयति, ततोऽपि निःसृतं पुनरुपशमभावे समारोहयति, ततोऽपि निमृतं दृष्ट्वा स चिन्तयति-अहो ! मनो हि दुर्दमम् तदपि ज्ञानक्रियाभ्या वशीकरिप्यामि, इति विचिन्त्य क्षपण्यामारा मनो निगृह्य शुलध्यानद्वितीयपाद समाप्य केवलज्ञान प्राप्तवान् । आत्मानं दाम्यन् जस्मिन् लोके परत्र च मुखी भवति ।
अगोदाहरणम्
एको धर्मघोपनामाऽऽचार्यः शिष्यसहितो ग्रामानुग्राम विहरन् विस्मृतमार्गः पञ्चशतचौराधिष्ठिताया चौरपल्ल्या गतः । मार्गविस्मरणादेव चातुर्मास्यफरणार्थ जब यह वहा भी नहीं ठहरा तो सूत्रार्थचिन्तनरूप ध्यान मे लगा दिया। तब यह वहा सूत्रार्य के चिन्तवन करने में लग गया। परतु यह घटुत काल तक स्थित नही रह सका। तो फिर उसको उपशम भाव मे लगाया । जिससे उसको शांति मिले, फिर भी यह स्थिर नहीं रहा और निकला तो मुनि विचारने लगे अहो ! मन बडा ही दुर्दम है उसको ज्ञान एव क्रिया में लगा दिया । ज्ञान क्रिया से इसको वश मे करुंगा ऐसा निश्चित विचारकर क्षपक श्रेणी का आश्रयण किया, फिर मन स्थिर हो गया, और शुक्ल ध्यान के द्वितीय पाद के अवलम्बन से केवलज्ञान को प्राप्त कर लिया और सिद्धिपद पाये, तात्पर्य कहनेका यह है कि आत्मा को दमन करने वाला साधु इस लोक एव परलोक मे सुखी होता है।
धर्मघोप नाम के कोई एक आचार्य थे। वे शिष्यो सहित विहार करते हुए किसी दूसरे ग्राम को पधार रहे थे। चलते-चलते वे मार्ग તહિ જવાનો પ્રયત્ન કર્યો કે, રાજરૂષિએ તુરતજ સ્વાધ્યાયમાં નિરત કરી દીધુ જ્યારે તે ત્યા પણ ન કર્યું ત્યારે સ્વાર્થ ચિહનરૂપ ધ્યાનમાં લગાવી દીધુ અને તે સ્વાર્થના ચિતનમા ત્યા લાગી ગયા પરંતુ ત્યા પણ તે લાબો સમય સ્થિર ન રહી શકયા આ પછી ઉપશમ ભાવમાં લગાવવામાં આવતા જેમાથી શાતિ મળે છતા પણ એ સ્થિર ન રહ્યું ત્યારે મુનિ વીચારવા લાગ્યા કે, મન બહુજ ચ ચળ છે તેને જ્ઞાન વગેરેની ક્રિયામાં લગાડવામાં આવ્યું, જ્ઞાનક્રિયાથી તે વશ કરીશ એ નિશ્ચીત વિચાર કરી ક્ષકશ્રણને આશ્રય લીધો, પછી મન સ્થિર થયુ અને શુકલ ધ્યાનના બીજા પદના અવલ બનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને સિદ્ધી પદ પામ્યા તાત્પર્ય કહેવાનું એ છે કે, આત્માને દમન કરવાવાળા સાધુ આ લોક અને પરલોકમાં સુખી થાય છે અને ઉદાહરણ દ્વારા સમર્થન કરવામાં આવે છે –
ધર્મશેષ નામના કેઈ એક આચાર્ય હતા, તે શિષ્ય સહિત વિહાર કરીને કોઈ ગામે જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા તે માર્ગ ભુલી ગયા અને
To