________________
-
-
-
-
५१४
उत्तराभ्ययनरचे फरोमि, प्रतिमा समाचरामि, एस मोक्षमार्ग निचरामि, तथापि-अवधि-मनः पर्ययरूप-प्रत्यक्षज्ञानवान् न भवामि' इति न चिन्तयेत् । इत्येवमज्ञानस्य सदावे विपादाकरणेनाज्ञानपरीपदः सोढव्य इति ।
यद्वा-इहापि तन्त्रन्यायेन गायायुग्मस्यार्थद्वय गोभ्यम् । ता-अज्ञानसझाव पक्षमाश्रित्य न्यारयाऽभिहिता । अथ ज्ञानसदारपक्षमाश्रित्य व्यारया प्रदश्यते
ज्ञानसद्भावे-अवधिमनःपर्ययज्ञानसशावेऽपि केवलज्ञानाप्राप्ती भिक्षुरेव न चिन्तयेत्-यदह व्यर्थमेव मैथुनाद् विरत: निवृत्तः। परमलक्ष्यकेवलज्ञानमयापि तथा अभिग्रह भी करता हूँ एच भिक्षुप्रतिमा का पालन भी करता इस प्रकार मैं मोक्षमार्ग में ही विचरण कर रहा है तो भी मुझे अभीतक अवधिमनापर्ययरूप प्रत्यक्ष ज्ञानकी प्राप्ति नहीं हुई है इस प्रकारसे साधुको विचार नहीं करना चारिये। इस तरह अवधिमनःपर्ययरूप ज्ञानकी प्राप्ति के अभाव में विपाद नहीं करना इसी का नाम अज्ञानपरीपहका जीतना है। __ अथवा तन्त्रन्याय से भी इन दोनों गाथाओं का अर्थ जानना चाहिये । उस में अज्ञान के सद्भाव पक्ष को लेकर पहले व्याख्या की गई है अब ज्ञान के सद्भाव पक्ष को लेकर व्याख्या की जाती है, वह इस प्रकार है
अवधिमन.पर्ययज्ञान के सद्भाव में केवलज्ञान की प्राप्ति न होने पर साधु इस प्रकार विचार नही करे कि-मैंने जो मैथुन जैसे दुष्कर कार्यों का परित्याग किया है प्राणातिपातादिक का विरमण किया है
અભિગ્રહ પણ કરૂ છુ આ પ્રકારથી હુ મેક્ષમામા જ વિચરણ કરી રહ્યો છુ તે પણ મને હજી સુધી અવધિમન પર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી આ પ્રકારને સાધુએ વિચાર ન કરવું જોઈએ આ રીતે અવધિમન પર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં વિષાદ ન કરવું જોઈએ આનું જ નામ અજ્ઞાન પરીષહને જીત એ છે
અથવા–તત્ર ન્યાયથી પણ આ બનને ગાથાઓના અર્થ જાણવા જોઈએ એમા અજ્ઞાનના સદભાવપક્ષને લઈ પહેલા વ્યાખ્યા કરવામાં આવી છે હવે જ્ઞાનના સદૂભાવ પક્ષને લઈ વ્યાખ્યા કરવામાં આવે છે, તે આ પ્રકારે છે
અવધિમન પયજ્ઞાનના સદુભાવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી સાધુ આ પ્રકારને વિચાર ન કરે કે–મે મિથુન જેવા દુષ્કર કાર્યોનો પરિત્યાગ કર્યો છે. પ્રાણાતિપાતાદિકનું વિરમણ કર્યું છે, તથા ઇન્દ્રિય ને (મન) ઇન્દ્રિયને