________________
६७०
उत्तराध्ययनसूत्रे , तैः स्थपिरैः स्वशिष्यैरेवमुक्तोऽपि जमालिः स्वदुराग्रह न त्यक्तवान् । तदा त विहाय के चिन्मुनयो भगवतः श्रीमहावीरसंनिधौ गताः तत्र ये । केचिजमालेवचसि श्रद्धा कृतवन्तस्ते तत्रै जमालिमुनेरन्तिके स्थिताः।
अथ मियदर्शना साधी सहस्रसाध्वीपरिता ग्रामानुग्राम विहरन्ती प्रसव शात् तत्र श्रावस्तीनगर्या ढकनाम्नः कुम्भकारस्य शालाया समायाता । सा जमालि वन्दितु समागता । जमारिमुनिस्तदग्रेऽपि स्वमत मरूपितवान् । तदनु सहस्त्रसाध्वीमें भ्रमण करते हैं, इसलिये आप इस दशा के पात्र न यने । हमारा सबका यही सानुरोध निवेदन है कि आप इस की आलोचना कर लें, ता कि जिनवचन के उत्थापनजनित मिथ्यात्व कर्म आपका निवृत्त हो जाय।
इस प्रकार जमालि मुनि को उनके समस्त शिष्यों ने समझाया फिर भी उन्हो ने अपना दुराग्रह नही छोडा, शिष्यों ने जब देखा कि जमाला अपने दुराग्रह से पीछे नही मुड़ रहे है, तो उन्हो ने उन का साथ छोड़ दिया। कितनेक तो भगवान महावीर प्रभु के पास आगये और जिन्हें जमालि के वचनो मे श्रद्धा थी वे उन्ही के पास रहे। .
प्रियदर्शना साध्वी भी सहस्र साध्वियों से परिवृत होती हुई ग्रामा नुग्राम विहार करती २ प्रसङ्गवशात् उस श्रावस्ती नगरी मे आई आर ढककुमार की शाला मे आकर ठहर गई। पश्चात् सशिष्या वह अपन -गुरु जमालि को वदना करने के लिये गई । जमालि ने सुदर्शना साचा સંસારરૂપી અટવીમાં ભ્રમણ કરે છે આ માટે આપ એ દશાને પાત્ર ન બની અમારૂ સઘળાનુ સાનુરોધ નિવેદન છે કે, આપ તેની આલોચના કરી ત્યા કે જેથી જીનવચનના ઉત્થાપન જનીત મિથ્યાત્વ કર્મ આપના નિવૃત્ત બની જાય
આ પ્રકારે જમાલિ મુનિના સમસ્ત શિષ્યએ તેમને સમજાવવા છતા પણ પિતાનો દુરાગ્રહ છોડ નહી શિષ્યોએ જાણ્યું કે, જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા હટતા નથી ત્યારે તેઓએ તેમને સાથ છોડી દીધી કેટલાક તો ભગવાન મહાવીર પ્રભુ પાસે પહોચી ગયા અને જેમને જમાલિના વચને ઉપર શ્રદ્ધા હતી તે જમાલિની સાથે રહ્યા
| પ્રિયદર્શના સાધવી પણ પિતાની એક હજાર સાદેવીઓ સાથે એકત્રિત રીતે રામાનુગ્રામ વિહાર કરતા કરતા પ્રસ ગવશાત શ્રાવસ્તી નગરીમાં પધાર્યો
અને ઢક કુભારની શાળામાં ઉતર્યા આ પછી પિતાની શિષ્યાઓ સાથે I પિતાના ગુરુ જમાલિની વદના કરવા ગયા જમાલિએ પ્રિયદર્શના સાધ્વીને પણ