SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ - - प्रियदर्शिनी टीका अ०३ गा ९ श्रद्धादोर्लम्ये क्रियमाणकृतविषयफविचार ६१ परिटता प्रियदर्शना जमाल्मुिनेर्वचः सत्य मन्यमाना वसतिं समागता । तया शग्यातरस्य ढङ्कायाऽग्रेऽपि तन्मत प्रोक्तम् ढडून मिथ्यात्वमुपगतेयमिति मत्वा तस्याः मतिमोधनायान्यदा चपाकाग्निमध्ये मृगाजनोद्वर्तनपरावर्तने कुर्वता तासन्नमदेशे स्वाध्याय कुर्वत्याः मियदर्शनायाः शाटिकामान्वभागेऽङ्गारः प्रक्षिप्तः । प्रियदर्शनया साच्या स्ववस्त्र दह्यमान दृष्ट्वा मोक्तम्-मम पख दग्धम् , कुम्भकारेणोक्तम्को भी अपने मत से परिचित कर दिया। प्रियदर्शना ने उसके मत को खूब सराहना की। उसे सत्य मानकर वह वापिस अपने स्थान पर लौट आई । सुदर्शना की जमालि के मत में श्रद्वा बढ़ गई । सुदर्शना ने जिस कुमार की शाला में वह ठहरी हुई थी उससे भी जमालि के मत के विषय में यातचीत की। ढककुमार ने प्रियदर्शना की बातचीत से यह जान लिया कि यह भी मिथ्यात्व की ओर झुक रही है। अतः इसे इस दुष्कर्मसे पीछे हटाना चाहिये । इस प्रकार के विचार से प्रेरित होकर उसने उसकी शाटिका के एक भाग में जय कि वह वही पर पास के स्थान में पैठी नई स्वाध्याय कर रही थी अगार रख दिया। अगार रखने में उसका अभिप्राय उसे समझाना मात्र था। जिस समय इसने उसकी शाटिकाके प्रान्त भागमें अगार प्रक्षिप्त किया था वह उस समय कुभारके अवाडा के बीच रखे हुए मिट्टी के वर्तनों को उलट पटल कर रहा था। सुदर्शना ने जब अपनी शाटिका को जलती हुई देखा तो कहने लगी कि मेरे नेसराय की चादर जल गयी है। प्रियदर्शना की बात सुनकर कुमार પિતાના મતથી વાકેફ કર્યા પ્રિયદર્શનાએ તેના મતની પ્રસંશા કરી અને તેને સત્ય માની તે પિતાના સ્થાન ઉપર પાછા ફર્યા પ્રિયદર્શનાની જમાલિના મતમાં શ્રદ્ધા દઢ બની જે કુભારની શાળામાં તે ઉતર્યા હતા તેને પણ જમાલીના મતના વિષયમાં વાતચિત કરી ઢકકુ ભારે પ્રિયદર્શનની આવી વાતચિતથી એ જાણી લીધું કે, આ સાવિ પણ મિથ્યાત્વની તરફ ઢળી રહ્યા છે આથી એને એ દુષ્કર્મથી પાછી વાળવા જોઈએ આ પ્રકારના વિચારથી પ્રેરિત બની, જ્યારે તે સાવિ તેની પાસેના સ્થાનમાં બેસી સ્વાધ્યાય કરી રહ્યા હતા ત્યારે તેમની ચાદરના એક ભાગમાં અગાર લગાડી દીધે અગાર લગાડવામાં તેને આશય તેમને સમજાવવા પુરતો જ હતા તેમની ચાદરના એક ભાગમાં અગાર લગાડીને તુરતજ તે કુ ભાર નિભાડામાં રાખેલા માટીના વાસણોને ઉલટ સુલટ ફેરવવા લાગી ગયો સાવિ પ્રિયદર્શનાએ જ્યારે પિતાની ચાદરને સળગતી જોઇ તે, કહેવા લાગ્યા કે, હે ! જે તારા પ્રમાદથી મારા નેસરાયની ચાદર બળી ગઈ ! પ્રિયદર્શનાની વાત સાભળી કુમારે કહ્યું કે, સાધવજી દામાનને
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy