________________
છેદ
उत्तगध्ययनहरे अथान्यदा श्रीकृष्णवासुदेश श्रीनेमिनाथस्वामिन पृष्टयान्-मगरन् ! अष्टा दशसहस्रेषु अमणेषु कोऽस्ति दुष्करकारक ?, श्रीनेमिनावस्वामिना मोक्तम्-सर्व श्रमणदुप्फरकारकाः, ढढणमुनिस्तु अतिदुष्करकारकः । श्रीकृष्णेनोक्तम्-कथम्?, श्रीनेमिनाथस्वामी ग्राह-अलगमपरीपहस्य सम्यरु सहनेन । ततो भक्तिमरेण संजातरोमाञ्च श्रीकृष्णोऽवदत्-प्रभो ! महात्मा दृढणमुनिः क्व विद्यते श्री भगवानाइ-भिक्षार्थ द्वारकापुरी गतः, नगर्या माविशन्नेव त उस्यसि। तद्वचन शुत्ला श्रीकृष्ण श्रीनेमिजिन प्रणम्य चलितः । ततः पुरद्वारे प्रविशन् श्रीकृष्णः किसी दूसरे की निन्दा ही करते । निन्दा करते भी तो अदीनमन होकर अपने अशुभ कर्म की। ___एक दिन की बात है कि श्रीकृष्ण वासुदेव ने श्रीनेमिनायप्रभु से पूछा कि भगवन् ! इन अठार हजार मुनियों में इस समय दुष्करः कारक कौन है। प्रभु ने कहा सर ही श्रमण दुपफरकारक हैं परन्तु ढढणमुनि विशेष रीति से दुष्करकारक है । वासुदेव ने कहा यह क्या। प्रभुने कहा अलाभपरीपद के सम्यर सरन करने से । यह सुनते ही श्रीकृष्ण का समस्त शरीर भक्ति के आवेश से रोमाचित हो गया। श्रीकृष्ण ने कहा-प्रमो। महात्मा ढढणमुनि इस समय कहा विराजमान हैं । प्रभु ने उत्तर में कहा कि वे इस समय भिक्षा के लिये द्वारिका मे गये हैं। तुम्हें वहा जाते ही वे मिल जावेंगे। भगवान् की बात सुनकर वासुदेव श्रीकृष्ण नेमिनाथ भगवान को वदना करके वहासे चलेगये। આ પરિસ્થિતિમાં પણ તેમના ચહેરા ઉપર ઉદ્વીતાનું ચિહ્ન દેખાતુ નહી એ ઉદ્ધીગ્નચિત્ત ન બનતા અને બીજા કોઈની નિદા પણ કરતા નહી નિ દી કરતા તે તે ફક્ત પિતાના અશુભ કર્મની
એક દિવસની વાત છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમીનાથ પ્રભુને પૂછયું કે, ભગવદ્ ! આ અઢારહજાર મુનિઓમાં આ સમયે દુષ્કર સ્થિતિ કાણું ભેગવે છે? પ્રભુએ કહ્યું કે, બધા શ્રમણ દુષ્કર કષ્ટ ભોગવે છે છતા ઢઢણ મુનિ આ બધાથી વધુ દુષ્કરસ્થિતિમા છે વાસુદેવે કહ્યું એમ કેમ? પ્રભુએ કહ્યું કે, અલાભપરીષહને સમ્યફ સહન કરવાથી આ સાભળતા જ શ્રી કૃષ્ણનું શરીર ભકિતના આવેશથી રોમાંચિત બની ગયું અને કહ્યું, પ્રભુ ! મહાતમા ઢઢણુ મુનિ આ સમયે કયા બિરાજે છે ? પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે, તે આ સમયે દ્વારિકામાં ભિક્ષા માટે ગયા છે, તમને ત્યા જતા જ ભેટે થઈ જશે ભગવાન ની આ વાત સાભળી વાસુદેવ શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાનને વદના કરી ત્યાથી ચાલી નીકળ્યા