________________
E
उत्तराभ्यवनसूत्रे
परित्यक्ता निर्गतिकाः सन्तः मनज्यामभ्युपगताः । इत्युक्त्वा तस्मिन् गतवति सवि कोपावेशादन्तर्दह्यमान इन मुनिः स्वस्थान गतः । क्रमेण कोपमशमे सवि मुनिना पश्चात्तापः कृतः ।
तदनन्तरमसौ देवस्तस्य मुनेः समीपे समागत्य तमभिवन्द्य तत्पुरोऽवस्थितो वदति-भवतः सयमयाना सुखेन निर्वहति किम् ? | शान्तात्मना मुनिना सस्मित प्रोक्तम् - यदा सयमयाना चाण्डालेन बाधिता, तदा का गतस्त्वमासीः ? देवेन कथितम् - यदा युत्रयोः कलहो जातस्तदाऽहमलक्षितः कौतुकं द्रष्टुकामस्तत्रैवासम् । किं तु तदा मया विशेषः कोऽपि नोपलम्यः यथाऽसौ चाण्डालस्तथैव भवान् ।
}
के आवेश से वे मुनि भी भीतर ही भीतर जलते हुए अपने स्थान पर आ गये। जब कोप शांत हुआ तो उनको इस विषय का वडा ही पश्चात्ताप हुआ।
इस के बाद वह देव मुनि के पास आकर नमस्कार करके बैठ गया और बोला- आपकी सयमयात्रा तो सुखपूर्वक है ? शान्तात्मा मुनिने मुस्कराते हुए प्रत्युत्तर में कहा कि जिस समय इस सयमयात्रा में चाण्डाल ने विघ्न डाला था उस समय तुम कहां गये थे । देवने जबाब दियाजब आप दोनों का कलह हो रहा था उस समय मैं अदृश्य होकर वहीं पर था । मुनिने कहा फिर आपने उस परिस्थिति में मेरी सहायता क्यों नहीं का ? इस प्रकार मुनि के कहने पर प्रत्युत्तरमें देवने कहा कि मुझे उस समय सहायता करने लायक कोई विशेषता आप में लक्षित नही हुई । उस समय जैसा वह चाण्डाल मुझे प्रतीत हुआ वैसे ही आप भी मुझे प्रतीत हो रहे थे फिर सहायता किसकी करना । देव के इस उत्तर से
સયમયાત્રામા
આવેશથી તે મુનિ અદરને અદર ખળતા મળતા પેાતાના સ્થાન ઉપર ગયા જ્યારે તેમના ક્રોધ શાત થયા ત્યારે તેમને આ વિષયમા ભારે પશ્ચાત્તાપ થયે આ પછી પેલા દેવ મુનિની પાસે આવીને નમસ્કાર કરીને બેઠા અને 'કહ્યું, આપની સયમયાત્રા તા સુખપુવક છે ને ? શાત આત્મા મુનિશ્ અદરથી હસતા હસતા પ્રત્યુત્તરમા કહ્યુ કે, જે સમયે આ ચડાલે વિઘ્ન નાખ્યુ તે સમયે તમે કયા ગયા હતા ? દેવે જવાબ આપ્યા જ્યારે આપ ખનેના કલર્ડ ચાલી રહ્યો હતા ત્યારે હુ અદૃશ્ય રૂપે ત્યા જ હતા તા પછી એ પરિસ્થિતિમા તમે મારી સહાયતા કેમ ન કરી ? આ પ્રકારે મુનિંના કહેવાથી પ્રત્યુત્તરમા દેવે કહ્યુ, મને તે સમયે સહાયતા કરવા લાયક કાઇ વિશેષતા આપનામા ન દેખાઈ એ વખતે જેવા તે ચાડાલ મને દેખાયા તેવા જ
આપમારી દૃષ્ટિમાં દેખાતા હતા પછી સહાયતા કાની કરવી ? દેવના