________________
૨૦૮
उत्तराध्ययसूत्र द्वेषाग्नि मज्वलयति, शोकमुत्सादयति, चारित्रं घसपति, गुणगण सहारयति, नरकनिगोदादिदुःखगर्ने निपातयति, निशितझपाणधारापमर्माणि कर्तयति । मर्मगवचनमापणस्य दृष्टान्तस्त्वेरम्
आसीद् धनगुप्तनामा कविदेकः श्रेष्ठी । स चेक्दा भार्यामगीत-पिये ! धनार्जनाय विदेश नामि । तया प्रोक्तम्-नाथ ! भवान् मामपि तत्र नयतु । स श्रेष्ठी सहगमनार्थमनुमति पल्यै प्रदत्तवान् । गतोऽसौ पत्न्या सह गच्छन् मार्ग आघात से जिस प्रकार मूळ आजाती है उसी प्रकार इन वचनों से भी प्राणी मञ्छित हो जाता है। ये वचन सदा द्वेप रूपी अग्नि को प्रज्वलित करते रहते है और शोक परम्परा के सवर्द्धक होते है। इन के सद्भाव मे चरित्र का सर्वथा विनाश होता रहता है । गुणगण का सहार करके वे वचन प्राणी को नरक एव निगोदादिक के दुःख रुपी खड्डे मे गिराते हैं। जैसे तीक्ष्ण धार वाली तलवार हर एक वस्तु को छेदनभेदन करती है उसी प्रकार मर्मग वचन भी प्राणी के मर्मस्थानों कों छेदनभेदन करते हैं।
इस विषय मे दृष्टात इस प्रकार है
कोई एक धनगुप्त नाम का सेठ था । उसने एक दिन अपनी पत्नी से कहा कि हे प्रिये ! मै धन कमाने के लिये परदेश जाना चाहता हूँ। सुनकर उसने कहा कि हे नाय! आर मुझे भी साथ ले ते चलिये। पत्नी की बात सुनकर धनगुप्त ने उसे अपने साथ चलने की अनुमति दे दी। धनगुप्त पत्नी को साथ लेकर परदेश निकला। चलते२ मार्ग में આવી જાય છે, એ જ રીતે આવા વચનથી પણ પ્રાણી મૂચ્છિત થઈ જાય છે આવા વચને હમેશા પ્રેશરૂપી અગ્નિને પ્રગટ કરતા રહે છે અને શેક પરપરાને ઉજન કરનાર નિવડે છે અને સદભાવમા ચારિત્રને સર્વથા વિનાશ થત રહે છે ગુણ સમૂહને સ હાર કરીને એ વચને પ્રાણીને નરક અને નિદાદિ કના દુ ખરૂપી ખાડામાં પાડે છે જેમ તીવણ ધારવાળી તરવાર હરએક વસ્તુનું છેદન ભેદન કરે છે એજ રીતે મામિક વચન પણ પ્રાણીના મર્મસ્થાને છેદન ભેદન કરે છે
આ વિષયમાં આ પ્રકારનું દષ્ણાત છે
કોઈ એક ધનગુપ્ત નામે શેઠ હતા, એણે એક દિવસ પોતાની સ્ત્રીને કહ્યું કે, હે પ્રિયે! હુ ધન કમાવા માટે પરદેશ જવા ઈચ્છું છુ સાભળીને તેણે કહ્યું, કે હે નાથ! આપ મને પણ સાથે લેતા જાવ, સ્ત્રોની વાત સાંભળી ધનગુપ્ત શેઠ તેને પિતાની સાથે ચાલવાની અનુમતિ આપી ધનગુપ્ત સ્ત્રીને સાથે લઈ ?