SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ 1 - एते च परीपडा द्विविधा:-द्रव्यपरीपहा भावपरीपहाभ । तर द्रल्पपरीमा नाम ये इहलोक निमित्तका धन्धनादयः परपशादधिमान्ते ते । मावपरीमहा ये ससारोच्छेदनार्थमनाकुलेन मनसाऽधिसामन्त । अत्र शास्ने भावपरीपहाणामेवारिकार। अथ छमस्थपरीपराणा भेदा: झानावरणीयादिघातिकर्मचतुष्टय छम, तत्र तिष्ठतीति छमस्थामायसहिता, स पञ्चमिः परीपहादिसइनालम्बनरूपः स्यानरुदितान् परोपहोपसर्गान् सम्यक तत्रूपायोदयनिरोधाऽऽदिना सहेत-रिचलितो न भवेद , क्षान्त्या क्षमेत, अदीन, तया तितिक्षेत, अध्यासीत परीपहादावर आधिक्येनासीत, न चले। - ये परीपह दो प्रकार के हैं-एक द्रव्यपरीपह दसरा भावपरीषह । इस लोकसयधी जो वध धन आदिक परशता से सहन किये जाते हैं। व्यपरीपह हैं । ससार यधन को नष्ट करने के लिये भव्य सयमीजनों द्वारा जो विना किसी आकुलता के सहन किये जाते हैं वे भावपरी पह हैं । इस शास्त्र में इन्ही भावपरीपहो को सहन करने का उपदेश है, और उसी निमित्त यह अधिकार है।। । उमस्थपरीपहों के भेद-ज्ञानावरणीय आदि चार धातियाकमे का नाम छद्म है । इस उम्र में जो रहता है उसका नाम छवस्थ है। ऐसा सयमी जीव कपायसहित रोता है। उसे पाच स्थानों से उदित परीपहों एव उपसर्गों को कपाय के उदय का निरोध आदि करते हुए सहन करना चाहिये। शान्तिभाव से अविचलित होकर उसे उस समय घबराना नहीं चाहिये । परीपद आदि के स्थान में ही अपने आपको આ પરીષહ બે પ્રકારના છે-એક દ્રવ્યપરીષહ બીજો ભાવપરીષહ આ લોક સ બ ધી જે વધ બ ધન આદિક પરવશતાથી સહન કરવામાં આવે છે તે દ્રવ્યપરષિમાં છે સ સાર એ ધનને નષ્ટ કરવા માટે ભવ્ય સંયમી જને દ્વારા જે કોઈ પ્રકારની વ્યાકુળતા વગર સહન કરવામાં આવે છે તે ભાવપરીષહ છે આ શાસ્ત્રમાં તે ભાવપરીષહાને સહન કરવાને ઉપદેશ છે અને એ નિમિત્તે આ અધિકાર છે છદ્મસ્થપરીષહોના ભેદ– જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીયા કર્મનું નામ છબ છે આ છદ્મમાં જે રહે છે તેનું નામ છદ્મસ્થ છે એવા સ યમી જીવ કષાય સહીત છે એને પાંચ સ્થાનેથી ઉદિત પરીષહ અને ઉપસર્ગોને કષાયના ઉદયનો નિરોધ આદિ સમજીને સહન કરવા જોઈએ શાતિભાવથી અવિચલીત બનીને તેણે એ સમયે તેનાથી ગભરાવું ન જોઈ એ પરીષહ આદિના સ્થાનમાં જ પિોતે પિતાને અધિકથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy