SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ श्रद्धावोर्लभ्ये जमालिदृष्टान्त १ ६४३ यस्य सः, सयतादिज्ञाने सदद्धि । ३ । अश्वमित्रचतुर्थः सामुच्छेदिकः, स उत्पादानन्तरमेव वस्तुनः समुच्छेद - विनाशो भवतीति प्ररूपयति । ४ । गट्टाचार्य पञ्चमो द्वैकिय:- स एकस्मिन् समये क्रियाद्वयानुभनो मनतीति प्ररूपयति । ५। पडुलूकः पष्ठखैराशिकः, स जीना जीन-नोजीव- मेदात् यो राशयः सन्तीति प्ररूपयति । ६ । गोष्ठः माहिन स्थनिर सप्तमोऽद्धिक स च जीवेन स्पृष्ट कर्म जन मरूपयति ॥ ७ । तत्र जमालेर्वृत्तान्तः प्रोच्यते क्षत्रियकुण्डपुरे भगवतः श्रीवी सर्धमानस्वामिनो भगिन्याः सुदर्शनायाः पुनः क्षत्रिया ऐसी मान्यता है कि सयत आदि का ज्ञान सदा सदिग्ध रहता है, कौन सयत है कौन नही इसका यथार्थ निश्चय नही हो सकता है, इस प्रकार ये अव्यक्तवादी हैं ३ | चतुर्थ निच-अन्वमित्र हैं, इनकी ऐसी मान्यता है कि उत्पाद के अनन्तर ही वस्तु विनष्ट हो जाती है ४ । पचन निह्नव गगाचार्य है, इनकी ऐसी मान्यता है कि एक समय मे दो क्रियाओं का अनुभव होता है ५। छठचा निव पहलू है, इनकी ऐसी मान्यता है कि जीव अजीव एव नोजीव, इस प्रकार तीन राशि है ६ । गोष्ठ माहिल स्थविर सातवा निहव है, इनकी ऐसी मान्यता है कि जीव के स्पृष्ट कर्म सदा उससे अद्व रहता है ७ । जमालि का वृत्तान्त इस प्रकार है- जमालि भगवान् वर्धमान स्वामा की बहिन सुदर्शना के पुत्र थे । ये क्षत्रियकुण्डपुर का निवासी क्षत्रिय थे। भगवान् वीर प्रभु की पुत्री जो प्रियदर्शना थी उसका સ્વરૂપ છે (૨) તૃતીય નિહ્નવ આષાઢ હતા એમની એવી માન્યતા હતી કે, સયત ન્યાદિનુ જ્ઞાન સદા સદિગ્ધ રહે એ કાણુ સ યત છે ? કાણુ સ યત નથી ? એના યથા નિશ્ચય થઈ શકતા નથી. આ પ્રકારથી તેએ અન્યતવાદી હતા. (૩) ચતુર્થાં નિહ્નવ અશ્વમિત્ર હતા એમની એવી માન્યતા હતી કે, ઉત્પાદના અન તરજ વસ્તુને નાશ થઈ જાય છે. (૪) પંચમ નિદ્ભવ ગગાચાય હતા, એમની એવી માન્યતા હતી કે, એક સમયમા એ ક્રિયાઓના અનુભવ થાય છે. (૫) છઠ્ઠા નિહ્નવ પડુલક હતા એમની એવી પણ માન્યતા હતી કે, જીવ, અજીવ અને ના જીવ આ રીતે ત્રણ પ્રકારની રાગી છે (૬) સાતમા નિદ્ભવ ગેઇમાહિલસ્થવિર હતા એમની એવી પણ માન્યતા હતી કે, પૃષ્ટ કમ હમેશા તેનાયી અખદ્ધ રહે છે જમાલિનું વૃતાત આ પ્રકારે છે—જમાલિ ભગવાન વર્ધમાન સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા તે ક્ષત્રિય હતા અને ક્ષત્રિયપુરના નિવાસી હતા ભગવાન વીરપ્રભુની પુત્રી જે પ્રિયદર્શના હતી, તેના તેઓ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy