________________
प्रियदर्शिनी टीका २० ३ गा० ९ सप्तमनिझवगोष्ठमाहिलरप्टान्त' ७७१ मन्यते चेत् , तर्हि जीवेन सह भान्तरे कर्म न गच्छेत् , देहस्थनि श्वासादिवायुवत् ।
तस्माद् रागादिनन्धहेतूना सद्भावात् सपूर्णात्मनि सर्वैः प्रदेशनिबद्ध कर्म भवतीति मन्यताम् । जीवेन सहाविभागसम्बन्धात् कदापि कर्मणः पृथग्भावो नैव स्यादिति तद्वचो नैव श्रद्धेयम् , यतः क्षीरनीरयोरविभागसम्बन्धवतोरपि हसचञ्चुना पृथग्भागो जायमानः प्रत्यक्षेण निरीक्ष्यते । सचरणस्वभाववाला माना जाय तो भवान्तर मे जो कर्म जीव के साथ जाते हैं यह बात ठीक नहीं बैठ सकेगी, क्यो कि देह में स्थित वायु, आदि जैसे जीव के साथ नहीं जाते हैं।
इसलिये ऐसा ही मानना चाहिये कि रागादिक बध के कारणों के सद्भाव मे सपूर्ण आत्मामें समस्त प्रदेशों के साथ कर्म निनद्ध होता है, स्पृष्टमात्र नहीं रहता। जीव के साथ कर्मो का अविभक्त सरध है, इसलिये वह कभी भी जीव से पृथक नहीं हो सकते, ऐसी जो गोष्ठमाहिल की तर्कणा है वह श्रद्धेय नहीं है। यह तो प्रत्यक्ष से स्पृष्ट प्रतीत रोता है कि दूध और पानी अविभक्त है-परन्तु हंसकी चचु उन्हे अलग २ कर देती है। इसलिये यह "जो अविभक्त है वे पृथक् नहीं हो सकते" कैसे एकान्ततः माना जा सकता है। इसी तरह सुवर्णऔर सुवर्णपाषाण परस्पर में अविभक्त रहते है परन्तु अग्नि का सयोग उन्हे अलग २ कर देता है। થાય છે તે ન થવો જોઈએ જે કર્મોને સચરણ સ્વભાવવાળા માનવામાં આવે તે ભવાન્તરમાં (ભવ ભવમાં) કર્મ જીવની સાથે જાય છે એવી માન્યતા છે તે પણ ઠીક બેસી શકશે નહી, કેમ કે એવી રીતે તે દેહમા રહેલા વાયુ વિગેરે પણ જીવની સાથે જતા નથી
એટલા માટે એ માનવું જોઈએ કે, રાગાદિક બ ધના કારણેના સદૂભાવથી સંપૂર્ણ આત્મામાં સમસ્ત પ્રદેશની સાથે કર્મ નિબંધ હોય છે, સ્પ ર્શને માત્ર રહેતા નથી જીવની સાથે કર્મોને અવિભક્ત સ બ ધ છે આ કારણે તે કદી પણ જીવથી જુદા થઈ શકતા નથી એવા જે ગોછમાહિલના તર્ક વિતર્ક છે તે, શ્રધ્ધા કરવા જેવા નથી એમ તે પ્રત્યક્ષથી સ્પષ્ટ ખાત્રી થાય છે કે, દૂધ, અને પાણુ અવિભક્ત છે પરંતુ હ સની ચાચ તેને અલગ કરી દે છે આથી એવો નિયમ જણાય છે કે જે અવિભક્ત છે તે જુદા પડી શકતા નથી તે સિન્ધાન્તને કઈ રીતે એક સ્વરૂપે માનવામાં આવે, એજ પ્રમાણે સુવર્ણ અને કાચુ સોનુ (માટી સહિતનું) પરસ્પરમાં અવિભક્ત રહે. છે પરંતુ અગ્નિને સચોગ તેને અલગ અલગ કરી દે છે