SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ उचगध्ययनक्षत्र ___ अथान्यदा श्रीकृष्णमासुदेवः श्रीनेमिनाथस्वामिन पृष्टयान-भगवन् ! अष्टा दशसहस्रेषु अमणेषु कोऽस्ति दुष्करकारक ?, ओनेमिनाथस्वामिना प्रोक्तम्-सर्व श्रमणदुष्करकारकाः, ढढणमुनिस्तु अतिदुष्करकारकः । श्रीकृष्णेनोक्तम्-कथम्?, श्रीनेमिनाथस्वामी ग्राह-अलाभपरीपहम्य सम्यरु सहनेन । ततो भक्तिभरेण संजातरोमाञ्च श्रीकृष्णोऽवदद-प्रभो ! महात्मा ढढगमुनिः क्व विद्यते ? श्री भगवानाह-भिक्षार्थ द्वारकापुरी गतः, नगर्या प्राविशन्नेन त इत्यसि । तद्वचन श्रुत्वा श्रीकृष्ण श्रीनेमिजिन प्रणम्य चलित. । ततः पुरद्वारे प्रविशन् श्रीकृष्णः किसी दूसरे की निन्दा ही करते । निन्दा करते भी तो अदीनमन होकर अपने अशुभ कर्म की । __ एक दिन की बात है कि श्रीकृष्ण वासुदेव ने श्रीनेमिनाथप्रभु से पूछा कि भगवन् ! इन अठार हजार मुनियों में इस समय दुष्कर कारक कौन है। प्रभु ने कहा सर ही श्रनण दुफ्फरफारक है परन्तु ढढणमुनि विशेष रीति से दुष्करकारक है। वासुदेव ने कहा यह क्यों? प्रभुने कहा अलाभपरीपद के सम्यक् सहन करने से । यह सुनते ही श्रीकृष्ण का समस्त शरीर भक्ति के आवेश से रोमाचित हो गया। श्रीकृष्ण ने कहा-प्रभो! महात्मा ढढणमुनि इस समय कहा विराजमान हैं । प्रभु ने उत्तर में कहा कि वे इस समय भिक्षा के लिये द्वारिका मे गये है। तुम्हें वहा जाते ही वे मिल जावेंगे। भगवान की बात सुनकर वासुदेव श्रीकृष्ण नेमिनाथ भगवान् को वदना करके वहासे चलेगये। આ પરિસ્થિતિમાં પણ તેમના ચહેરા ઉપર ઉઠીગ્નતાનું ચિત્ર દેખાતુ નહી એ ઉદ્ધીગ્નચિત્ત ન બનતા અને બીજા કેઈની નિદા પણ કરતા નહી નિદા કરતા તે તે ફકત પિતાના અશુભ કર્મની એક દિવસની વાત છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમીનાથ પ્રભુને પૂછ્યું કે, ભગવાન ! આ અઢારહજાર મુનિઓમા આ સમયે દુષ્કર સ્થિતિ કાણું ભગવે છે? પ્રભુએ કહ્યું કે, બધા શ્રમણ દુષ્કર કષ્ટ ભોગવે છે છતા ઢઢણ મુનિ આ બધાથી વધુ દુષ્કર સ્થિતિમા છે વાસુદેવે કહ્યું એમ કેમ? પ્રભુએ કહ્યું કે, અલાભપરીષહને સમ્યકુ સહન કરવાથી આ સાભળતા જ શ્રી કૃષ્ણનું શરીર ભકિતના આવેશથી રોમાંચિત બની ગયું અને કહ્યું, પ્રભુ ! મહાત્મા ઢઢણ મુનિ આ સમયે કયા બિરાજે છે તે પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે, તે આ સમયે દ્વારિકામાં ભિક્ષા માટે ગયા છે, તમને ત્યાં જતા જ ભેટો થઈ જશે ભગવાન ની આ વાત સાભળી વાસુદેવ શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાનને વેદના કરી ત્યાથી ચાલી નીકળ્યા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy