________________
.
उत्तराध्ययनले कथ घोरतपस्विनस्तस्य सा गतिः ? भगवानाह-निकरत्वेन, धर्माचार्यादेविरोधाद् तीरतपश्चरणशीलोऽप्यसो तां गतिं माप्तवान् । पुनीतमः पाहस्वामिन् ! स ततश्चयुत्वा फ यास्पति', भगनानाइ-ततश्च्युतोऽसौ तियड्मनुष्यनारक-देवरूपेषु चतुर्गतिक-ससारेषु दीर्घकाल भ्रमित्या चिरेण सिद्धि प्राप्स्यति । जमालिवद् बहूना मुनीना अदापगता भवतीति श्रद्धा दुर्लभेति बोध्यम् ।
इति प्रथमनिहवजमालिदृष्टान्तः ॥१॥ अब रितीयनिवतिष्यगुप्त दृष्टान्तः प्रोच्यतेभगवतः श्रीमहावीरस्वामिनः केवलज्ञानोदयकालादारभ्य पोडशवर्षाण्यतीतानि प्रभु की बात सुनकर कहा कि भगवन् ! वह तो उग्रतपस्वी था उसकी इतनी छोटी गति क्यों हुई है। प्रभु ने कहा वह निहव -जिन वचनों का अपलापक-होने से अपने धर्माचार्य आदि से भी वह उग्र विरोध रखता था इसलिये तपस्वी होने पर भी उसने इस गति को प्राप्त किया है। गौतम ने फिर प्रभु से कहा-भगवन् ! वह वहा स च्यवकर अव कहा जायगा ? भगवान् ने कहा वह वहा से च्यवकर तिर्यच्च मनुष्य नारकदेवरूप चतुर्गतिक ससार मे दीर्घकालतक भ्रमण कर बहुत काल के बाद सिद्धि को प्राप्त करेगा।
जमालि की तरह अनेक मुनियों की भी श्रद्धा हट जाती है इसलिये श्रद्धा दुर्लभ है ऐसा समझना चाहिये।
इस प्रकार यह प्रथमनिहव जमालि का दृष्टान्त हुआ॥१॥ સ્વામીએ પૂછ્યું, ભગવતી તે તે ઉગ્ર તપસ્વી હતા, એની આવી નાની ગતિ કેમ થઈ? પ્રભુએ કહ્યું, તે નિહવર્જીન વચનના અપક્ષાપક થવાથી પોતાના ધર્માચાર્યને પણ તેણે વિરોધ કરેલ આથી દીર્ઘતપસ્વી હોવા છતા પણ તે એ ગતિ પ્રાપ્ત કરી છે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, ભગવતી તે ત્યાથી ચવીને હવે કયા જશે? ભગવાને કહ્યું, તે ત્યાથી ચ્યવીને તિય , મનુષ્ય નરકદેવરૂપ ચતુગતિક સંસારમાં ભ્રમણ કરી ઘણા કાળ પછી સિદ્ધિને પ્રાપ્ત કરશે
જમાલિની જેમ ઘણા મુનિઓની શ્રદ્ધા ઓછી થાય છે આથી તે દુર્લભ છે એવું સમજવું જોઈએ
આ રીતે એ પ્રથમ જમાલિ નિકૂવદષ્ટાન્ત પૂરુ થયુ