________________
प्रियदर्शिनी टीका अ०२ गा १५ अरतिपरीपहजये अईहत्चदृष्टान्त ३८९ स्पच्युत स्याम् , तदा तव सहोदरभ्राता भविष्यामि, ततस्त्वया सुरालयगतेनाऽप्यह जैनधर्म मविवोधनीयः, इति त्वद्वचन मया स्वीकृतम् , अतस्त्वा पतिवोधयितुमहमत्रागतोऽस्मि, तस्माद् धर्म स्वीकृत्य मुहुर्मुहुररति मा सेनस्व, इत्येव मूकदेववचन निशम्याईदत्तोऽब्रवीत्-पूर्वभवेऽह देव आसमित्यत्र किं ममाणम् १ ततो मूकदेवस्तविश्वासार्थ देवभवे तेन रोपितमानचक्ष प्रदर्य सर्व पूर्ववृत्तमवदत् । ततस्तस्य जातिस्मरणमभूत् । तेनाऽस्य चारित्रद्धता जाता । अस्य पूर्वमरतिः, पश्चात्सयमे रतिः समुत्पन्ना। एवमन्यैरपि मुनिभिररतिपरीपहस्तन्निराकरणेन सोढव्यः॥१५॥ देवभव से च्युत हुआ तो तुम्हारा सहोदर होऊगा, इसलिये तुम देवलोग में देव होते हुए भी मुझे जैनधर्म का प्रतिरोध देना। तुम्हारे इस कथन को उस समय मैंने स्वीकार कर लिया था। इसलिये मेरी प्रतिज्ञा के अनुसार मैं तुम्हें प्रतियोधित करने के लिये यहा आया हुआ हूं, अतः सयमको अगीकार कर फिर उस में चार चार अरति का सेवन नहीं करना चाहिये । इस प्रकार मूक देव के वचन सुनकर अहहत्त ने कहा कि इस में क्या प्रमाण है कि मैं पूर्वभव में देव था। मुकदेव ने अर्हद्दत्तकी पात सुनकर उसके विश्वास के लिये देवभव में आरोपित आम्रवृक्ष को दिखलाकर समस्त पूर्व का वृत्तान्त कह दिया । इस सय को सुनकर उसे जातिस्मरण हो गया। इससे इसके चारित्र में दृढता आगई। इस का साराश यही है कि देखो अहद्दत्त को पहिले चारित्र में अरति थी पश्चात् प्रतियोधित होने पर उसे चारित्र मे रति आ गई इस बात को ઓ હ દેવ ભવથી રગૃત થઈશ તે તમારે સહોદર બનીશ આ માટે દેવ લેકમાં રહેવા છતા પણ તમે મને જૈનધર્મને પ્રતિબોધ આપતા તમારા એ કથનને મે એ સમયે સવીકાર કરી લીધું હતું જેથી મારી પ્રતિજ્ઞા અનુસાર હું તમને પ્રતિબંધિત કરવા માટે અહિ આવ્યો છે આથી સયમને અગિકાર કરી તેમા વારવાર અરતિનુ સેવન ન કરવું જોઈએ આ પ્રકારે તે મૂગા દેવના વચન સાંભળીને અદત્તે કહ્યું કે આમાં કયું પ્રમાણ છે કે, હું પૂર્વભવમાં દેવ હતે મૂગા દેવે અદત્તની વાત સાંભળીને તેના વિશ્વાસ માટે દેવ ભવમા ઉગાડેલું આમ્રવૃક્ષ દેખાડીને અગાઉનું સઘળું વૃત્તાત કહી સંભળાવ્યું આ બધુ જોઈ જાણીને તેને જાતિ મરણ થયુ આને સારાશ એ છે કે, અહદત્તને પહેલા ચરિત્રમા અરતિ હતી પછી પ્રતિબંધિત થવાથી તેના ચરિત્રમાં ૨તિ આવી આ વાતને જાણીને