________________
४९४
उत्तराध्ययन कुमुहूर्ते भवन निर्माप्य भोजनार्थ भवन्तमामन्त्रित गान्, मम गुरुदेव चानेन पया गच्छन्तं दृष्ट्वा गवाक्षदेशावस्थितोऽयं प्रत्यह तन्मस्तकोपरि धर्मद्वेषात् पाद नितिपति । एतद्वचन श्रुत्वा नृपस्तस्य दुष्टभावसपन्नस्य पुरोहितस्य पादच्छेदरूप दण्ड कतुं स्वभृत्यानाज्ञापयत् । इय राजाज्ञानगरे तत्कालमेव ममृता, अरुणाचार्येणापि श्रुता । ततः करुणाचित्तः स मुनिः स्वशिष्येण नृपति भयोध्य त पुरोहितमरक्षयत् । एवमन्यैरपि मुनिभिः सुधर्मशीलमुनिवत् सत्कारपुरस्कारपरीपहः सोढव्य इति ॥३९॥ कर सुभद्र सेठ ने राजा को मुनि के प्रति हुए पुरोहित का व्यवहार भी आद्योपान्त सप स्पष्ट कर के सुना दिया, कहा कि-हे राजन्! आपके इन पुरोहित ने इस भवन का निर्माण कुमुहत में कराया है और उसमें प्रवेश के उत्सव पर आपको भोजन के लिये आमत्रित किया है। मेरे गुरु महाराज इस भवन की झरोखे के पास से जन २ होकर निकलते हैं तब २ यह धर्म के देप से झरोखे में बैठ कर "मुनिके माथे ऊपर दोनों पैर, मेरे रहे " इस भावना से पैर पसार दिया करता है। सुभद्र आवक की इस बात को सुनकर राजा ने "यह पुरोहित दुष्टभाव सपन्न है" यह जान लिया और अपने नौकरों को यह आदेश दिया कि इसके दोनों पैर काट डालो। यह राजाज्ञा नगर मे वायुवेग से फैल गयी । अरुणा चार्य को भी यह बात मालुम हुई तो उन्हों ने अपने शिष्य द्वारा राजा को समझा बुझा कर पुरोहित को बचा लिया। इस कथा से यही शिक्षा પુરોહિત દ્વારા મુનિ પ્રત્યે કરાતા અપમાનીત વ્યવહારની વાત વિગતથી રાજા સમક્ષ રજુ કરી અને કહ્યું કે, હે રાજન્ ! આપના આ પહિતે આ મકા નનું નિર્માણ કુમુહૂર્તમાં કર્યું અને તેમાં પ્રવેશના ઉત્સવ ઉપર આપને ભજન માટે આમંત્રણ આપેલ છે મારા ગુરુમહારાજ આ મકાનના ઝરૂખા પાસેથી જ્યારે જ્યારે નિકળે છે ત્યારે ત્યારે પુરોહિત ધર્મના દ્વેષથી ઝરૂખામાં બેસી એમના માથા ઉપર “મારા બન્ને પગ રહે” આ ભાવનાથી પગ લાબા કરી દે છે સુભદ્ર શેઠની વાત સાંભળી રાજાએ “આ પુરોહિત દુષ્ટ ભાવનાથી ભરેલ છે” આ વાત જાણી લીધી, અને પિતાના નોકરને હુકમ કર્યો કે, પુરોહિતના બનને પગ કાપી નાખો આ પ્રમાણેની રાજાની આજ્ઞા વાયુવેગથી નગરમાં ફેલાઈ ગઈ અને તે અરૂણાચાર્ય મુનિના જાણવામાં આવતા તેઓએ પિતાના શિષ્ય મારફત રાજાને સમજાવી પુરેહિતને બચાવી લીધે આ કથાથી એ જાણો