________________
प्रियदर्शिनी टीका अ० ३ गा ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद
७५३ वैकदेशत्वेन तव मते नोअजीवत्वात् सर्वत्र नोअजीवानामेन सभवात् । ततश्च राजसदसि राशियनिरूपण तव कथ सभवति नोजीव-नोअजीवलक्षणराशिद्वयस्यैव सद्भावात् । तस्माद् बहुदोपप्रसङ्गान्न जीरश्छिधत इति स्थितम् ।
किंच-डिद्यता वा जीवस्तथापि-नोजीरो न सिध्यति, तथाहि-गृहगो धिकादिजीवः पुच्छाद्यवयवच्छेदेन छिन्नोऽपि भवतु तथापि जीवलक्षणस्य स्फुरणादेः सद्भावात् पुच्छादिदेशः कथ नोजीवः स्यात् । सपूर्णोऽपि गृहगोधिकाजीवः स्फुरणादिलक्षणैरेव जीव इत्युच्यते, तानि स्फुरणादीनि छिन्ने पुच्छाद्यवयवे परमाणुओं को भी तुम्हारे मतानुसार नोअजीव माना जायगा । इस प्रकार सर्वत्र नोअजीव की ही सभवता होगी। फिर राशित्रय की कल्पना भी अस्तगत हो जाने से राजसभा मे जो तुमने राशित्रय की प्ररूपणा की है वह सुसगत कैसे मानी जा सकेगी? क्यों कि इस प्रकार के निरूपण से तो नोजीव एव नोअजीव ये दो ही राशियों का सद्भाव ख्यापित होता है । इसलिये जीव के छेद में अनेक दोषों का सद्भाव आता है अतः उसका छेद नही मानना चाहिये। __अथवा-जीव का छेद रहे तो भी नोजीव सिद्ध नही हो सकता है-गृगोधिकादिक का जीव पुच्छादिक अवयव के छेद से भले ही छिन्न हो आवे तो भी उसमे जीव के लक्षणरूप स्फुरण आदि के सद्भाव से वह पुच्छादिदेश नोजीच कैसे हो सकता है ? गृहगोधिका मे सपूर्ण जीव है यह बात जीव के अविनाभावी स्फुरणादिकों द्वारा ही तो जानी અજીવ સભવિત બનશે નહી–સઘળા અજીવ પદાર્થને અજીવ જ માનવા પડશે પગલાસ્તિકાયને એકદેશ હોવાથી પરમાણુ એને પણ તમારા મત અનુસાર
અજીવ માનવે પડશે આ પ્રકારે સર્વત્ર ને અજીવની જ સ ભવતા રહેશે. પછી ત્રણ રાશીની પણ કલ્પના અસગત થઈ જવાથી રાજસભામાં તમે જે ત્રણ રાશીની પ્રરૂપણ કરી છે, તે સુસંગત કઈ રીતે માની શકાશે ? કેમકે, આ પ્રકારના નિરૂપણથી તે જીવ અને અજીવ એ બેજ રાશીઓને સદભાવ સ્થાપિત થાય છે, આથી જીવના છેદમાં અનેક દોને સદ્ભાવ આવે છે માટે તેને વિચ્છેદ ન માનવું જોઈએ
અથવા-જીવને છેદ રહે તે પણ જીવ સિદ્ધ થતું નથી–ગળીને જીવ પૂછડી વિગેરે અવયવોના છેદથી ભલે છિન્ન થઈ જાય તે પણ તેમાં જીવના લક્ષણરૂપ ફુરણ વિગેરેના સદ્દભાવથી તે પૂછડી વિગેરે દેશ નેજીવ કઈ રીતે થઈ શકે ? ગળીમાં સંપૂર્ણ જીવ છે એ વાત જીવના અવિનાભાવી (સર્વદા અસ્તિત્વવાળા) ફુરણ વિગેરે દ્વારા તે જાણી શકાય છેસંપૂર્ણ કહેવાને