________________
६०४
उत्तराभ्ययनले तरसहस्रवार विजिते सति वन क्रमेण सो स्तम्भा निजिता भवेयुः, तत्राप्यष्टो तरसहस्रारविजयकरणे दैवात् तन्मध्ये पराजयः स्यात् तदा माँ विनिताः कोणा अविजिताः भान्ति, समदपि ब्रह्मचर्यभड़े सई महानतमिन, अतः पुनरादित एर सर्वे कोणा विजेतव्याः , एप त्वमपि कुरु । इति पितुरचन श्रुत्वा वसुमित्रश्चिन्तयति-यूतादेव राज्य लभ्य पुनः किमयं पिनर इन्मि, इति बिचायें राज्ञा सह धूतक्रीडायो प्रत्ता, तथापि जयो दुर्लभो जातः तस्य पमुमित्रस्येतद कार्य यथा दुष्कर, तथा मनुष्यत्वमपि दुर्लभम् । इनके जो प्रत्येक के एक हजार आठ १००८ कोने है उन कोनों में से एक २ कोने को एक हजार आठ १००८ पार जीत जाता है । इसी क्रम से ये समस्त खभे जब जीत लिये जाते हैं तर जाकर वह विजयी कहलाता है। यदि सब कोने जीत भी लिये जाये और एक भी कोना यदि जीता न जा सके तो जीते हुए भी सर कोने नहीं जीते समझे जा सकते हैं, और उन सब को पुनः जीतने के लिये द्यूत का आरभ करना पड़ता है । जैसे एक बार भी यदि गृहीत ब्रह्मचर्य खडित हो जाता है तो समस्त महाव्रत खडित माना जाता है । इस प्रकार पिता के वचन को सुनकर वसुमित्र ने विचार किया कि जब द्यूत क्रीडा मे जीत होने से राज्य मिलता है तो फिर पिता के मार ने से क्या लाभ। इस प्रकार विचार कर पिता के साथ जुआ खेलने मे प्रवृत्त हो गया। परन्तु उसे विजय पूर्वोक्त प्रकार से जैसे दुष्कर बनी उसी प्रकार यह मनुष्यभव भी पुन प्राप्त होना प्राणी के लिये दुर्लभ जानना चाहिये। છે અને એ પ્રત્યેકને એકહજાર આઠ૧૦૦૮ ખુણા છે એ ખુણામાથી એક એક ખુણાને એકહજાર આઠ ૧૦૦૮વાર જીતવામાં આવે છે આ કમથી તે સઘળા થાભલા જયારે જીતવામા આવે ત્યારે તે વિજયી કહેવાય છે કદાચ બધા ખુણા જીતી લેવામાં આવે અને એકાદ ખૂણે જીતવામાં બાકી રહે તે બધા ખુણા ન છતાના જ મનાય છે અને એ બધાને જીતવા માટે ફરીથી જુગાર રમવું પડે છે જેમ એક વાર પણ ગ્રહણ કરેલ બ્રહ્મચર્ય ખડિત થઈ જાય તે સમસ્ત મહાવ્રત ખ ડિત માનવામાં આવે છે આ પ્રકારના પિતાના વચન સાંભળીને વસુમિત્રે વિચાર કર્યો કે, જ્યારે જુગાર રમવામાં જીત થવાથીજ જો રાજ મળતું હોય તે પિતાને મારવાથી લાભ શુ થવાને ? આ પ્રકારનો વિચાર કરી વસુમિત્ર પિતાની સાથે જુગાર ખેલવામાં પ્રવૃત્ત બને પરતુ તેને ઉપરોક્ત પ્રકારથી વિજય મેળવો દુષ્કર બન્યો તેવીજ રીતે આ મનુષ્યભવ પુન પ્રાપ્ત થ પ્રાણી માટે દુલ ભ જાણવો જોઈએ