SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ उत्तराभ्ययनसूत्रे पूर्वमेव मा दत्तवान् । ततचाणक्यचन्द्रगुप्त सह नीत्वा पाह-तर राज्यलाभ करिप्यामि । ततथाणक्यो वन गत्या रसायनेन द्रव्य निर्माय तत्मभागत् सेनां सरहीतमान् । सैनिकैः सह स पाटलिपुत्रनगरे नन्दनपतिमाक्रमते स्म । नन्दनृपविश्वाणक्यस्य पराजय कृतवान् । चन्द्रगुप्तेन सह चाणक्यस्ततोऽपमृत्य चित् प्रच्छनो भूत्वा स्थितः । नन्दनृपतेः कश्चित् सैनिकोऽश्वमारुह्य चाणक्य ग्रहीतुमागतः । चाण क्यस्त विलोक्य चिन्तयति-अय तु मां ग्रहीतु प्रत्यासन्नो भवति, वालकोऽय चन्द्रमेरे साथ चलने मे तुम्हें निपेध करेगा। चन्द्रगुप्त ने कहा-निषेध क्यों करेगा ? पिता ने तो मुझे आपको परिले से ही दे दिया है । चद्रगुप्त की यात सुनकर चोणक्य ने चद्रगुप्त को अपने साथ ले लिया। कहा-चलो मै तुम्हें राज्य की प्राप्ति कराऊँगा । चन्द्रगुप्त को साथ लेकर चाणक्य वन मे पहुँचा । रसायन से उसने वहा द्रव्य को खूब इकट्ठा किया और उसके प्रभाव से उसने वही पर सेना का संग्रह करना भी प्रारभ कर दिया। जर सेना अच्छी तरह सगृहीत हो चुकी तो चाणक्य ने सेना को लेकर पाटलिपुत्र में जाकर राजा नन्द के ऊपर आक्रमण कर दिया। राजा नन्द ने चाणक्य को पराजित कर वहा से निकाल दिया। चाणक्य भी परास्त होकर चन्द्रगुप्त को साथ लेकर वहा से चला गया और किसी जगह गुप्तरूप से जाकर छिप गया। राजा नन्द ने चाणक्य को पकड ने के लिये उसके पीछे एक अपना घुडसवार भेजा। घुड़ सवार को अपना पीछा करते हुए देवकर चाणक्य ने विचार किया કહ્યું કે તારા પિતા તને મારી સાથે મોકલવામાં અડચણ ઉભી કરશે ચદ્રગુપ્ત કહ્યું અડચણ શા માટે કરશે? પિતાએ તે પહેલેથી જ મને આપને સુપ્રત કરેલ છે ચદ્રગુપ્તની વાત સાંભળીને ચાણક્ય ચદ્રગુપ્તને પિતાની સાથે લઈ લીધે અને કહ્યું, ચાલે ! હુ તમને રાજ્યની પ્રાપ્તિ કરાવીશ ચદ્રગુપ્તને લઈ ચાણક્ય વનમાં ગયા રસાયણ પ્રગથી ત્યાં તેણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું અને એની સહાયથી સેના એકઠી કરવાને આરભ કરી દીધે સેનાને લઈને પાટલીપુત્ર પહેચી નદરાજા ઉપર આક્રમણ કર્યું યુદ્ધમાં રાજા ન દે ચાણક્યને પરાજ્ય કરીને ભગાડી મૂક્યા ચાણક્ય હારી જવાથી ચ દ્રગુપ્તને સાથે લઈ ત્યાથી ચાલી નીકળ્યા અને કઈ છુપા સ્થળે જઈ રહેવા લાગ્યા રાજા ન દે ચાણક્યને પકડવા માટે તેની પાછળ એક ઘોડેસ્વારને મોકલ્યો ઘોડેસવાર પિતાને પીછે પકડી રહ્યો છે જાણીને ચાણક્ય વિચાર કરવા લાગ્યા કે તે ” પકડવા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy