SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ उत्तराध्ययनस्चे देकाकिविहारमतिमा प्रतिपन्नः सन्न प्रतिबद्धविहार विहरति स्म । स चैकदा विहरन् क्वापि राज्यान्तरे गतः । राजपुरुषाः "हेरिकोऽय"-मिविज्ञात्वा त गृहीत्वा पप्रच्छुः-चूहि कस्त्व ? केन गुप्तचारत्वाय महितोऽसि ? । स भद्रमुनिः प्रतिमाधारित्वात् किमपि नोत्तर ददौ । ततस्ते कुपितास्त भद्रमुनि पुरेण वक्षयित्वा .. सिधारातुल्यैः क्षुरधारातुल्यैः कुन्ताग्रतुल्यैस्तीक्ष्णधारैर्दर्भर्गाढमावेष्टय क्षारवर्तित कृत्वा, गर्ने निपात्य स्वस्थान गतवन्तः । अतितीक्ष्णाः कुशैविध्यमाने क्षारजलेश अभ्यास कर जब वह बहुश्रुत हो गया तय उसने एकाकिविहार प्रतिमा अगीकार कर अप्रतियद्ध विहार करना प्रारभ कर दिया । एक दिन की बात है कि ये मुनिराज विरार करते२ दूसरे किमी राज्य में जा पहुँचे । राजपुरुषों ने उन्हें " यह कही का गुप्तचर है" ऐसा समसकर पकड़ लिया, और पूछने लगे-कहो कौन हो? किसने तुम्हें खुफिया पुलिस के पतौर यहा भेजा है। राजपुरुपों की यह यात सुनकर प्रतिमा धारी होने से मुनिराज ने कुछ भी उत्तर नहीं दिया। मुनिराज की इस मौन परिस्थितिका अवलोकन कर वे सब के सब उन पर बहुत अधिक कुपित हए। उन्हो ने प्रतिभद्र उन मुनिराज को प्रथम क्षुरा से घायल कर पश्चात् तलवार की धार के समान, क्षुरा की धार के समान, एव भाले की नोक के समान तीक्ष्ण अनीवाले दर्भो से गाढ वेष्टित करके और ऊपर से नमक मिला हआ जल छिडककरके एक खड्डे में उनको डाल दिया, और वे सब के सब अपने२ स्थान पर चले गये। अति तीक्ष्ण अनीवाले कुशों से वीधे गये शरीर का प्रत्येक अवयवगत ' બની ગયા ત્યારે તેમણે એકાકી વિહાર પ્રતિમા અગિકાર કરી, અપ્રતિબદ્ધ વિહાર કરવાને પ્રારભ કર્યોએક દિવસની વાત છે કે, આ મુનિરાજ વિહાર કરતા કરતા બીજા કોઈ રાજ્યમાં જઈ પહોચ્યા રાજપુરૂએ તેને “આ કેાઈ રાજ્યને ગુપ્તચર છે” એમ સમજીને પકડી લીધા અને એને પુછવા લાગ્યા કહી તમે કેણ છે? કેણે તમને ગુપ્ત બાતમીદાર તરીકે અહિ મોકલેલ છે? રાજ પુરૂની એ વાત સાભળી પ્રતિમા ધારી હોવાથી મુનિરાજે કાઈ પણ ઉત્તર ન આપે મુનિરાજની આ મૌન પરિસ્થીતિ જોઈ સઘળા તેના ઉપર ખૂબ જ ક્રોધિત બન્યા તેઓએ પ્રકૃતિભદ્ર તે સુનિરાજને પ્રથમ છરાથી ઘાયલ કરી પછી તરવારની ધાર જેવા, છરાની ધાર જેવા, અને ભાલાની અણુ જેવા તીવણ અણીવાળા દર્ભોથી ગાઢ વ્યથિત કરીને ઉપરથી મીઠાનું પાણી છાટી એક ખડિમા નાખી દીધા અને બધા રાજપુરૂષે પિત પિતાને સ્થાને ચાલ્યા ગયા અતિ તીવણ અણીવાળા દર્ભના પાનથી વી ધાયેલા શરીરના પ્રત્યેક અવયવમાથી માસ,
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy