________________
३३९
प्रियदर्शिनी टीका अ० २ गा० १३ जिनकल्पविधि तथाचोक्तम्
तमो सत्त च मुत्त च, एगत्त वलमप्पणो ।
पढम पच भानित्ता, जिणकप्प पवनइ ॥१॥ छाया-तपः सत्त्व च मूत्र च, एकत्व पलमात्मनः ।
प्रथम पञ्च भापयित्वा, जिनकल्प प्रपद्यते ॥१॥ अय भावः-जिनम्ल्पप्रतिपित्सुस्तपोभावनयात्मान भावयन् देवादिकृतोपसगादिनाऽनेपणादिकारणतो पा यदि पण्मासपर्यन्तमाहार न लभते तथापि न वायते ॥१॥ सत्त्वभाननया भय पराजयते ॥२॥ मूनभावनया मूत्र स्वना. मवत् पहिचित करोति ॥३॥ एस्त्व भावनया चात्मान भारयन् सार्मिक साध्यादिना सह मियः कथादिव्यतिकरान् सर्वानपि परिवर्जयति । ततो नाह्यकहा भी है।
तवो सत्त च सुत्त च, एगत्त पलमप्पणो ।
पढम पच भावित्ता, जिणकप्प पवज्जइ ॥१॥ इसका भाव यह है कि-जिनकल्प को धारण करने का इच्छुक साधु तप भावना से आत्मा को भावित करता हुआ यदि देव मनुष्य आदि दारा होने वाले उपसर्ग से अथवा अनेपणादि रूप कारण से छह मास तक आहार प्राप्त न कर सके तो भी याधित नही होता है। सत्व भावना से वह भय पर विजय प्राप्त करता है। एकत्वभावना से अपनी आत्मा को भावित करता हुआ माधर्मिक सायु आदिको के साथ परस्पर मे कथा वार्ता आदि समस्त बातों का परित्याग कर देता है। जव કહ્યું પણ છે–
तवो सत्त च सुत्त च, एगत्तं बलमप्पणो ।
पढम पच भाविता, जिणफप्प पवज्जइ ॥१॥
આ ભાવ એ છે કે-જનકલ્પને ધારણ કરવાની ઈચ્છાવાળા સાધુ તપ ભાવનાથી આત્માને ભાવિત કરીને દેવ મનુષ્ય આદિ દ્વારા થનાર ઉપસર્ગથી અથવા અનેષણાધિરૂપ કારણથી છ મહિના સુધી આહાર મેળવી ન શકે તે પણ પીડા પામતે નથી સત્વભાવનાથી તે ભય ઉપર વિજય પ્રાપ્ત કરે છે સૂત્ર ભાવનાથી પોતાના નામની માફક સૂત્રને પરિચય પ્રાપ્ત કરે છે, એકત્વ ભાવ નાથી પોતાના આત્માને ભાવિત કરીને સાધર્મિક સાધુ આદિની સાથે પરસ્પરમાં કથાવાર્તા આદિ સમસ્ત વાતને પરિત્યાગ કરી દે છે જ્યારે બાહામા તેનું મમત્વ