________________
३५८
उत्तराभ्ययनले मिति । जथासौ तद्वचनात्तथैर कतवान् । ततो माताऽतीन हप्टा तुप्टा सजाता, चिन्तयति च । मार्गे साधनसग्न्यका इक्षयो मिलिना अतोऽसौ साधनवपूर्वाणि अध्येप्यते । आर्यरतितोऽपि शुभ शकुन मवेशनाटक गतः । उपाश्रये प्रविश्य तोसलिपुनाचार्यस्य चन्दन कला तोपविष्टः । तोसलिपुत्राचार्यण पृष्टम्-तब कि नाम', किं च प्रयोजनम् ? । आर्यरक्षितेन स्वनाम कथयित्वा प्रयोजन कथितम्दृष्टिवादमध्येतुमहमागतोऽस्मि, मामध्यापयन्तु दृष्टिपाद भवन्तः । आचार्यः यह भी कहना कि मार्ग मे उनको परले पहल में ही मिला था । आये रक्षित के वचनानुसार उस ब्राभण ने वैसा ही किया। माता ने ९॥ साठ नौ इक्षुदड प्राप्तकर इस शकुनसे ऐसा अनुमान लगाया कि इसे जा य ९॥ साढे नौ इक्षुदड मार्ग में चलते समय मिले है उससे ऐसा ही ज्ञात होता है कि यह ९॥ साढे नौ पूर्वो का अध्ययन कर सकेगा। आयक्षित ने भी "इनकी प्राप्ति शुभ शकुन स्वरूप है" ऐसा जानकर बडे आनद के साथ इक्षुवाटक की ओर अधिक तेजी से चलने लगा। वहीं पहुँचत ही वह उपाश्रय में गया। तोसलिपुत्र आचार्य को वदन कर फिर वहाँ बैठ गया। आचार्यश्री ने पूछा तुम्हारा क्या नाम है ? यहा किस प्रया जन से आये हो ।' आर्यरक्षित ने अपना नाम कह कर प्रयोजन भी स्पष्ट कर दिया । आचार्यश्री ने जब यह जाना कि "यह दृष्टिवाद के अध्ययन के लिये यहा आया है" तव आचार्यश्री ने उससे कहा कि વાનું કહ્યું છે અને એ પણ કહેજે કે મામા એને પહેલવહેલે હું જ મળ્યો હતો આર્ય રક્ષિતના વચનાનુસાર તે બ્રાહ્મણે તેવું જ કર્યું માનવામાં
ઈક્ષદડ પ્રાપ્ત કરી એ શકનથી એવું અનુમાન લગાવ્યું કે, તેને જે આ છે ઈશુદડ રસ્તામાં ચાલવા સમયે મળેલ છે એથી એવુ જ્ઞાત થાય છે કે, સાડાનવ પૂર્વનું અધ્યયન કરી શકશે આરક્ષિતે પણ આની પ્રાપ્તિ શુભ શુકન સ્વરૂપ છે તેવુ જાણીને ઘણા આનદની સાથે ઈક્ષવાટકની તરફ ઝડપથી ચાલવા માડયું ત્યાં પહોંચતા જ તે ઉપાશ્રયમાં ગયે તસલીપુત્ર આચાર્યને વદન કરી ત્યાં બેસી ગયા આચાર્યશ્રીએ તેને પૂછયું, તમારૂ નામ શું છે? શું કારણથ! અહિ આવ્યા છે ? આર્યરક્ષિતે પિતાનું નામ આપીને આવવાનું પ્રયોજન જણાવી દીધુ આચાર્યશ્રીએ જ્યારે એવું જાણ્યું કે, “ આ દષ્ટીવાદના અધ્યયન માટે અહિ આવેલ છે ત્યારે આચાર્યશ્રીએ તેને કહ્યું કે, દષ્ટિવાદનું અધ્યયન જ્યારે