SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ५७३ - -- प्रियदर्शिनी टीका ०३ गा १ अङ्गचतुष्टस्य दोलभ्ये दशदृष्टान्ता मानुषत्वादिपु चतुर्पकस्याप्येकस्यामाचे मोलो न सभवतीत्यतउक्त 'चत्तारि ' इति । धर्मपण विनाऽपि यस्य अद्धा दृश्यते सा जन्मान्तरीयश्रवणजन्यैवेति नास्ति शङ्कावसरः । मृद विना घट इव, तन्तून् विना पट इव, काष्ठ विना शकटमिव मानुपत्वादिचतुष्टय विना मोक्षो न भवति। निर्जरा की अपेक्षा ये चार अग सर्वप्रथम उपादेय होने के कारण मुख्य हैं । इसलिये उनमें ही उत्कृष्टता आती है । इन चारों में से यदि एक भी अग का अभाव रहता है तो मुक्ति का लाभ जीव को नहीं हो सकता है। यही बात “चत्तारि" इस विशेपण से पुष्ट की गई है। प्रन-धर्म के श्रवण से ही जीव को धर्म में श्रद्धा होती है ऐसा ऐकान्तिक नियम नहीं है, क्यो कि प्राय ऐसे भी जीव देखे जाते हैं कि जो धर्म का श्रवण तो नहीं करते हैं फिर भी उनकी धर्म में __ अटूट श्रद्धा रहती है। उत्तर-प्रक्ष ठीक है। परन्तु उसका उत्तर यह है कि-जो जीव ऐसे है कि धर्म श्रवण किये विना भी धर्म मे श्रद्धाशाली होतेहैं उन्हों ने पहिले भव में धर्मश्रवण किया है, उसीका प्रताप है । मिट्टी के विना जैसे घट उत्पन्न नहीं हो सकता है, तन्तुओं के विना जैसे वस्त्र नहीं बन सकता है, काष्ठ के विना जैसे शकट का निर्माण ચાર અગ સર્વ પ્રથમ ઉપાદેય થવાના કારણે મુખ્ય છે. આ કારણે તેનામા ઉત્કૃષ્ટતા આવે છે આ ચારમાંથી જે એક પણ આગને અભાવ રહે તે भुटितन साल यशो नया मापात "चत्तारि" विषयी નક્કી કરવામાં આવેલ છે પ્રશ્નધર્મના શ્રવણથી જ જીવને ધર્મમાં શ્રદ્ધા થાય છે એ એકાનિક નિયમ નથી કેમકે, ઘણું એવા જીવ જોવામાં આવે છે કે, જે ધર્મનું શ્રવણ કરતા નથી છતા પણ એની ધર્મમા અતૂટ શ્રદ્ધા રહે છે ઉત્તર–પ્રશ્ન ઠીક છે પર તુ એનો ઉત્તર એ છે કે જે જીવ એવા છે કે જે ધમ શ્રવણ કર્યા વગર પણ ધર્મમાં શ્રદ્ધાવાળા છે, એમણે આગલા ભવમાં ધર્મ શ્રવણ કરેલ હોય છે આથી જ આ ભવમાં ધર્મમાં જે શ્રદ્ધા છે તે પરભવને વીશે સાભળેલા ધર્મ શ્રવણને પ્રતાપ છે માટી વગર જેમ ઘડો બની શકતો નથી. તાઓ વગર જેમ વસ્ત્ર બની શકતું નથી, લાકડા વગર જેમ શકટનું નિર્માણ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy