________________
२६
अत्र दृष्टान्तः प्रदर्यते___ एकदा भावितात्मा शुभचन्द्रनामाचार्यः सुविनीवशिष्यपरिवारैः सह प्रामानुः ग्राम विहरन् श्रावस्तीनगर्या पहिरशोफनामके नन्दनवनतुल्ये उद्याने समवसतः। तस्य बहुमध्यदेशभागे केलिप्रियभूपस्य मासाद आसीत् । सच प्रासादः प्रासादीयः मुदर्शनीयोऽभिरूपः मतिरूपो, मणिकुमितला समरमणीयभूमिभाग आदर्शतलोपम कोमलस्पशेः सवेसुखदः सर्वथाऽनुकूलो रुचिरपीठफलफसस्तारकयुक्त आसीत् । तत्रासौ तपासयमाराधको मुनिर्निवसन् विशुद्धभावेन तमनुकूलशग्यापरीपह मध्य स्थभावेन सहमानश्चिन्तयति-अकरानमा ममावस्थान, किमनेन शय्यासुखेन । करते रहना चाहिये इसी में साधु की शोभा है।
दृष्टान्त-एक समय की बात है-शुभचन्द्र नाम के आचार्य मुविनीत अपने शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विहार करते हुए श्रावस्ती नगरी के वाहिर रहे हुए नदनवनतुल्य अशोकनामक उद्यान में पधारे। उस उधान के ठीक मध्यभाग में केलिभियभूप का प्रासाद था। यह प्रासाद बहुत ही सुन्दर था। इसका कुटिमतल मणिमय था। इसका भूमिभाग सम एव रमणीय था। वह ऐसा चलकता था कि मानो दर्पण का तल हो । स्पर्श उसका सुकुमाल था। यह महल सब ऋतुओं के अनुकूल था। रुचिर पीठ फलक सस्तारकों से युक्त था। तथा प्रासादिय दर्शनीय अभिरूप और प्रतिरूप था । तप और सयम के आराधक ये आचार्य महाराज उस प्रासाद मे एक तरफ ठहर गये। उस में इन्हे सब बात की सुविधा थी। परन्तु फिर भी आचार्य ने उस विषय में अनुकूलता के विचार से हर्षभाव धारण नहीं किया। રૂપથી નિર્વાહ જેમ થઈ શકે તેવા રૂપે કરતુ રહેવું જોઈએ તેમાં સાધુની શોભા છે
- દેટાત–એક સમયે શુભચદ્ર નામના આચાર્ય સુવિનીત પિતાના શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીની બહાર રહેલા ન દનવન તુલ્ય અશક નામના ઉદ્યાનમા પધાર્યા તે ઉદ્યાનના મધ્ય ભાગમાં કેલિપ્રિય રાજાનું નિવાસ સ્થાન હતુ, તે મહાલય ખૂબ જ સુંદર હતો, એનું આગણું મણિજડિત હતુ ભૂમિભાગ સમ અને રમણીય હતે તે એવો ચળ કાટ મારતું હતું કે જાણે અરિસે હોય એને સ્પર્શ ખૂબ સુ વાળે લાગતા આ મહેલ સઘળી વસ્તુઓમાં અનુકૂલ હતો રૂચી ઉપજાવે તેવા પીઠ, ફલક, શયા, સ ારક આદિ યુક્ત હતો તપ અને સયમના આરાધક શુભચક આચાર્ય તે મહેલની એક બાજુ ઉતર્યા એમાં તેમને દરેક પ્રકારની સગવડતા હતી છતા પણ આચાર્યો તે અનુકૂલતાના વિચારથી હર્ષભાવ ધા ન કર્યો