________________ શ્રી અખિલ ભારત વેતામ્બર સ્થાનકવાસી જનશાસ્ત્રોદ્ધાર સમિતિની અગત્યની અપીલ સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેને - સ્થાનકવાસી સમાજને બે અવવનબન છે તેમાં પહેલું મુનિવર્ગ અને બીજુ શાસ્ત્રશ્રવણું છે જ્યાં ત્યાં મુનિરાજોની ગેરહાજરી હોય છે (અને ભવિષ્યમાં રહેવાની છે) તે સ્થળે આ શાક જ સ્થાનકવાસી કોમને ટકાવી રાખવા મોટામાં મેટું સાધન છે કે ઓછામાં ઓછા રૂ 5000 આપી બ્બીપદ આપ દિપાવી શકે છે, ઓછામાં ઓછા રૂ 1000 આપી મુરબી પદ્ધ મેળવી શકે છે ઓછામાં ઓછા રૂ 500] આપી સહાયક મેમ્બર બની શકે છે અને ઓછામાં ઓછા રૂ 251 આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ બેન દાખલ થઈ શકે છે ઉપરના દરેક મેમ્બરને 32 સૂત્રે તથા તેના તમામ ભાગે મળી લગ ભગ 70 ગ્રથ જેની કિંમત લગભગ રૂ 800 ઉપરાતની થાય છે તે ભેટ તરીકે મળી શકે છે અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે દરેક શાસ્ત્ર 4 ભાષામાં તૈયાર થાય છે એટલે કે દરેક પાનામા 4 ભાષા જેવામાં આવશે ઉપરમાં અર્ધમાગધી, તેની નીચે સરસ્કૃત છાયા–ટીકા ત્યાર બાદ હિન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ લેવામાં આવશે શ્રમણવર્ગ, શ્રાવકવર્ગને દરેક પ્રદેશમાં વસતા સમાજના દરેક અંગને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે બહાર દેશાવરમાં વસતા આપણા ભાઈઓને તેમજ ગામડામાં વસતા શ્રાવકને તથા કુરસદે વાચન કરનાર બહેને અને વિદ્યાર્થીઓને એક સરખું ઉપયોગી થઈ શકે તેવુ અપૂર્વ અને સાપ્રદાયિક કે પ્રદેશના ભેદભાવ વગરનું સાહિત્ય બીજી કઈ જગ્યાએ મળી શકે તેમ નથી માટે આ સેનેરી તકને ઝડપી લેવા દરેકે તત્પર રહેવું જોઈએ - - - --