SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ५५१. " प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ दर्शनपरीपहे रदमतिमुनिदृष्टान्त मधुर वारि, किमात्मनः पिपासाऽऽकुलीकरणेन, नास्ति परलोकः । इत्येव विविधपरीपानुत्पाद्य स देवस्तस्य मुनेः सम्यक्त्वमपनेतु प्रवृत्तः तथापि स दृढमतिमुनिस्तप सयमाराधनाद् लेशतोऽपि विचलितो नाभूत् । तदाऽसौ मेरुरिवाप्रकम्पः सागर इव गम्भीरः सन् विचारयति - भगवतः सर्वज्ञतया तद्वचन सत्य सदेहरहित ध्रुवं नित्य परमक्ल्याणसाधक श्रद्धेयमेवास्ति । एभ्यः पौद्गलिक्सुखेभ्यः क्मिपि कि हे मुनि ! देखो यह कितना सुन्दर तालाब भरा हुआ है। आपको इस समय घोर पिपासा की वेदना हो रही है अत आप शीतल मधुर जल का पान कर पिपासा को शान्त करो । व्यर्थ मे पिपासा से आत्मा को आकुलित करने से क्या लाभ है ? परलोक नही है । इस प्रकार इस देव ने मुनिराज के लिये अनेक परीपहों को उत्पन्न कर उनको सम्यक्त्व से पतित करने के निमित्त अनेक प्रयत्न किये तो भी वे मुनिराज सम्यात्व से रचमात्र भी चलायमान नहीं हुए । प्रत्युत सयम एव तप की आराधना करने मे मेरु के समान अप्रकप होकर एव सागर के समान गभीर बनकर अधिक से अधिक दृढ बनते रहे । साथ में यह भी इन्हों ने विचार करने में कसर नहीं रखी कि भगवान् वीतराग होने से, तथा सर्वज्ञ होने से कभी भी असत्य वचन वाले नही हो सकते हैं, इनका प्रत्येक वचन सदेहरहित ध्रुव सत्य है । जिन वचनों की आराधना से ही जीवों को निःश्रेयस मार्ग की प्राप्ति होती है, अतः यही एकान्ततः परमकल्याण साधक है, और इसी આ સમય ખૂબ જ તરસ લાગી રહી છે, આથી આ શિતળ મધુર જળનુ પાન કરીને તમારી તરસને છીપાવે તરસથી આત્માને નકામા પીડીત કરવાથી શું લાભ ? પરલેાક છેજ નહી આ પ્રકારે તે ધ્રુવે મુનિરાજ માટે અનેક પરીષહે ઉત્પન્ન કર્યો અને તેમને સમ્યકત્વથી પતિત મનાવવા ખૂબ પ્રયત્ન કર્યો તે પણ એ મુનિરાજ લેશ માત્ર પણ ચલાયમાન થયા નહી અને પેાતાના સયમ અને તપની આરાધનામા મેરૂની માફક અડગ રીતે ઉભા રહ્યા અને સાગરની મા ધીર ગભિર બની અધિક દૃઢ બનતા ગયા સાથે સાથે તેમણે એ પશુ વિચાર કરવામા કસર ત રાખી કે ભગવાન વીતરાગી મર્વજ્ઞ હાવાને કારણે કદી પણ અસત્ય વચનવાળા હાઈ શકતા નથી એમનુ પ્રત્યેક વચન સ દેહ રહીત ધ્રુવ-સત્ય છે જીનવચનેની આરાધનાથી જ જીવાને નિશ્રેયસ (માક્ષ) માગની પ્રાપ્તિ થાય છે જેથી તેને વિશ્વાસ કરવા ચેાગ્ય છે આથી આજ એક માત્ર પરમ કલ્યાણુનુ સાધન છે આ પૌલિક સુખાથી જીવાનુ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy