________________
प्रियदर्शिनी टीका म०३ गा ९ पञ्चमनियस्यसमाप्ति पष्ठस्यप्रारम्भ ७२७ भगवता श्रीमहावीरस्वामिना ‘क्रियाद्वयस्यानुभवो युगपन्नभवतीति समयस्य सूक्ष्मतया युगपदनुभनामिमानो भ्रम एवेति देशितम् । किं तस्मादप्यधिकोऽसि ? यदेव वदसि । तस्मात् परित्यजैना कूटनरूपणाम्, अन्यथा त्वा मुद्गरेण नाशयिप्यामि । इत्यादि तदुक्तभयवाफ्ययुक्तिवचनैश्च प्रबुद्धोऽसौ मिथ्यादुष्कृत दत्त्वा गुरुसमीप गला प्रतिक्रमण कवनान् ॥
इति पञ्चमगङ्गनिमयदृष्टान्तः ॥५॥ की प्ररूपणा व्यर्थ क्यों कर रहे हो । महावीर प्रभुने यहां विराजकर इस यात की प्ररूपणा पटत अच्छी स्पष्ट की है कि एक ही साथ क्रियादय का अनुभव किसी भी जीव को नहीं होता है, जो ऐसा कहते है वे भ्रम मे है, भ्रम का कारण समय की अतिमूक्ष्मता है फिर तुम व्यर्थ मे रकवाद क्यों करते फिर रहे हो? क्या तुम ज्ञान में उनसे भी अधिक हो जो ऐसा समझ रहे हो और कहते फिर रहे हो । इसलिये भलाई तुम्हारी इसी में है कि तुम इस कूट-झूठ-प्ररूपणा को छोड़ दो, नहीं तो मैं तुम्हारा इसी मुद्गर से विनाश कर दूगा। इस प्रकार यक्षकथित इन भयप्रद वचनों से तथा युक्तियुक्त वचनों से प्रतियुद्ध हो इन्होंने अपने दुराग्रह का परिहार करते हुए मिथ्यादुप्कृत देकर और गुरु के समीप पहुच कर प्रतिक्रमण किया।
॥ यह पाचवें गगनिहवका दृष्टान्त दवा ॥ ५॥ અરે! તમે આ મતની પ્રરૂપ વ્યર્થ કેમ કરી રહ્યા છે ? મહાવીર પ્રભુએ આહી બીરાજીને આ વાતની પ્રરૂપણા ઘણું સારી રીતે સમજાવી છે કે, એક જ સાથે બે ક્રિયાને અનુભવ કઈ પણ જીવને તે નથી,તા જે આવું કહે છે તે શ્રમમાં પડેલા છે ભ્રમનું કારણ સમયની અતિ સૂક્ષ્મતા છે તે પછી તમે વ્યર્થમાં બકવાદ કેમ કરી રહ્યા છે? શું તમે જ્ઞાનમાં પ્રભુમહાવીરથી પણ અધિક છે કે તમે એવું સમજી બેઠા છે અને કોને કહેતા ફરે છે? આથી તમે આવી કર, જુઠી પ્રરૂપણાને છેડી દો તેમાં જ તમારી ભલાઈ છે નહીં તો હું આ મુદગળથી તમારો નાશ કરી નાખીશ આ પ્રકારના એ યક્ષના ભયપ્રદ વચનોથી તથા યુક્તિ યુકત વચનથી પ્રતિબંધિત થયા અને તેમણે પિતાના દુરાગ્રહને પરિહાર કરતા કરતા મારૂ પાપ નિષ્ફળ થાઓ-મિચ્છામિ દુક્કડમ એ લઈને ગુરુની પાસે પહેચીને પ્રતિક્રમણ કર્યું
છે આ પાચમા ગગનિદ્વવનુ દુષ્ટાત પરૂ થયું છે ૫.