________________
प्रियदर्शिनी टीका अ०३ गा ९ अन्यकनिराकरणे स्थविरोपदेश इति मत लोकाना पुरत प्ररूपणा कुन्ति सार्धमेन सर्ने मुनयो यथारूचि विहरन्ति ।
केचिदन्ये स्थपिरास्तान विरुद्धमयं प्रतिपन्नान् प्राहभाद्भिर्यन्मन्यते-ज्ञानेन किंचिदपि वस्तु निशेतु न शक्यते, अतः 'सर्व वस्तु अव्यक्तम् ' इति, तन्न समीचीन, युक्तिविरोधात् । यतः वस्तुनिर्णयकर शानमेगास्ति तयर लोके दृश्यते । पूरै नानेन हिताहित निश्चित्य पश्चात् काचित् क्रिया क्रियते तस्मात् सर्वस्यापि ज्ञानस्य निधयकारिताऽस्तीति मन्तव्यम् । इसलिये “अव्यक्तमेव सर्व वस्तु" सर्व वस्तु अव्यक्त ही है। इस प्रकार की प्ररूपणा करते हुए ही वे सर एक साथ मिलकर ग्रामोग्राम विहार करने लगे।
कितनेक मुनियों ने जर यह देखा कि ये सर विरुद्ध अर्थ की प्ररूपणा कर रहे है तो उनसे कहा कि आप लोग जो ऐसा कहते है कि "ज्ञान से किसी भी वस्तु का निश्चय नही हो सकता है अतः सर्व वस्तुएँ अव्यक्त है" सो आपका यह सिद्धान्त समीचीन नहीं है, क्यों कि इसमे युक्ति से विरोध आता है। पहिले आप लोगों को यह निश्चय कर लेना चाहिये कि समस्त वस्तुओं का निर्णय एक अविसवादी ज्ञान से ही होता है । हित और अहित का निर्णय करके ही जीव पीछे किसी भी क्रिया के करने में प्रवृत्त हुआ करते है। अत: ज्ञान का स्वभाव निश्चियकारिता है कह आपको मानने मे कोई विवाद नहीं होना चाहिये।
सर्व वस्तु, २४ पतु सयत छे मा प्रा२नी ५३५ ४२त। કરતા તેઓ સઘળા એક સાથે મળી રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા
કેટલાક મનિઓએ જ્યારે આ જોયુ ત્યારે તેમણે જોયું કે, આ સઘળા વિરુદ્ધ અની પ્રરૂપણ કરી રહ્યા છે આથી એમને કહ્યું કે, આપ લકે એવું કહે છે કે “ જ્ઞાનથી કોઈ પણ વસ્તુને નિશ્ચય થઈ શકતો નથી આથી સર્વ વસ્તુઓ અવ્યક્ત છે” આપને આ સિદ્ધાંત સર્વમાન્ય નથી કેમકે, તેમા ચક્તિથી વિરાધ આવે છે. પહેલા આપ લોકેએ એ નિશ્ચય કરી લેવું જોઈએ કે, સમસ્ત વસ્તુઓને નિર્ણય એક અવિસ વાદી જ્ઞાનથી જ થાય છે હિત અને અહિતને નિર્ણય કરીને પછીથી જ જીવ કેઈ પણ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય છે આથી જ્ઞાનને સ્વભાવ નિશ્ચય કારક છે એ આપને માનવામાં કઈ વિવાદ ન હોવું જોઈએ