________________
३५२
उत्तराध्ययन
शेपोचेलकः, स्थविरकल्पिकस्तु अल्पमूल्य सममाणजीर्णमलिननमनत्वादिति विशेषः। तानि स्थानानि प्रदर्शयति
' व जहा ' इत्यादि । 'अप्पा पडिलेहा' जल्पा प्रत्युपेक्षा मतिलेखनीयस्य वस्त्रस्याल्पत्यात्, अल्पमतिलेखनया स्वाध्यायादेरन्तरायो न भवतीति भावः । तथा 'लाघचिए पसत्थे' लाघविक प्रशस्तम्-लघोर्भानो लाघन तदेव लाघविकम्, यद् वस्त्रस्य परिमाणतो मूल्यतः सख्यया चाल्पतरत्वाल्लघुत्य, तदेव द्रव्यतो लाघवम्, भक्तोऽपि तत्र रागाद्यभावादित्यचेळकस्य लाघविक प्रशस्तम्- अनव द्यम् । ‘ख्वे वेसासिए' रूपवैश्वासिम्म्-तत्र रूप - वेपः, तच्च साधूना मुखबद्धश्वेत ही कही गई है। तथा स्थविरकल्पियों में जो अचेलकता कही गई है वह केवल अल्पमूल्यवाले प्रमाणोपेत जीर्ण, मलिन वस्त्रों के ग्रहण करने की अपेक्षा से कही गई है। यह बात तीर्थंकरों की परम्परा से प्रशसित होती हुई चली आ रही है । कल्पित नहीं है । वे पांच स्थानकारण ये हैं- अल्पप्रतिलेखना- प्रतिलेखनीय वस्त्रों की अल्पता से प्रति लेखना भी अल्प ही होगी - अल्पसमयसाध्य होगी, इस से स्वाध्याय आदि मे अन्तराय नही आ सकती है। इस अपेक्षा अचेलकता प्रशस्त कही गई है । १ । इसी तरह लाघव की अपेक्षा भी अचेलकता प्रशस्त कही गई है, क्योंकि वस्त्रो मे जो लघुता है वह परिमाण, मूल्य एव सख्या की अपेक्षा से है। यह द्रव्य की अपेक्षा लघुता है। भाव की अपेक्षा लघुता उनमे साधु के रागादिक का अभाव है |२| वैश्वासिक रूपकी अपेक्षा अचेलकता इसलिये प्रशसित हुई है कि जब कोई ऐसा કહેવમા આવી છે તથા સ્થવિરકલ્પિયામા જે અચેલકતા કહેવામા આવી છે તે કેવળ અપમુલ્યવાળા પ્રમાણેાપેત જીણુ, મલીન વસ્ત્રોને ગ્રહણુ કરવાની અપેક્ષાથી કહેવામા આવેલ છે આ વાત તીર્થંકરાની પર પરાથી પ્રશસિત થતી ચાલી આવેલ છે કલ્પિત નથી. આ પાચ સ્થાન-કારણે આ છે અલ્પપ્રતિલેખના પ્રતિલેખનીય વચ્ચેની અહપતાથી પ્રતિલેખના પણ અપ જ થશે અલ્પ સમય સાધ્ય થશે આથી સ્વાધ્યાય આદિમા અતરાય આવી શકતા નથી. આ અપેક્ષાથી અચેલકતા પ્રશસ્ત કહેવામા આવેલ છે (૧) આ રીતે લાઘવની અપેક્ષા પણ અચેલકતા પ્રશસ્ત રહી છે કેમ કે, વસ્ત્રામા જે લઘુતા છે તે પરિણામ મૃત્ય અને સખ્યાની અપેક્ષાથી છે આ દ્રવ્યની અપેક્ષા લઘુતા છે ભાવની અપેક્ષા આ લઘુતામા સાધુના રાગાદિકને અભાવ છે (૨) વૈશ્વાસિક રૂપની અપેક્ષા આ આચેલકતા એ માટે પ્રશ સનીય થઈ