________________
२९८
उत्तराभ्ययनसूत्रे ___ अध पिपासाविनशोऽपि धर्मे निथलमतिरसौ पचनमस्कारस्मरणपूर्वक समा धिभावेन देह विहाय प्रथमल्पे वैमानिकदेवत्वेन समुत्पन्नः । ततोऽवधिज्ञानेन स्वपूर्वभव विज्ञाय तेन धनमियेण दवेन सपा मुनीनामनुग्रहार्य वैक्रियशक्त्या पथि गोकुल निर्मितम् । जथ सपरिवारो मिनगुप्ताचार्य. पुरतो गोकुल दृष्ट्वा तत्र शुद्ध तक्रादि गृहीत्वा पिपासा निमार्य चलितः । अय तेन देवेन स्वपरिचयायमेकस्य साधोरासन विस्मारितम् । येन मुनिनाऽऽसन विस्मृतम् , स च स्वासनान्वेपणार्य पुनर्गोकुलस्थानमागत्य गोकुलमपश्यन् प्रत्यारत्तः सर्वान् मुनीनगीव-नास्ति तत्र वही पर गिर पडे । पिपासा से विवश होने पर भी इनकी मति धर्म में निश्चल बनी रही, पचनमस्कार मन का स्मरण करते हुए इन्होने समा धिभाव से काल को प्राप्त किया। पिपासापरीपह को सहन करने के प्रभाव से ये प्रथमकल्प में वैमानिक देव हुए। अवधिज्ञान से अपने पूर्व भव को जानकर उस लघुमुनि के जीव देव ने समस्त मुनियों की रक्षा के लिये अपनी वैक्रियिक शक्ति से मार्ग में गोकुल की रचना कर दी। सपरिवार मित्रगुप्ताचार्य ने आगे गोकुल देखा।
वहा से शुद्ध तक आदि को लेकर अपनी पिपासा को शात किया, एव आगे विहार करना प्रारभ कर दिया। किसी ने भी यह नही जाना कि यह सब देवकृत माया है, अत देव ने अपने परिचय के निमित्त एक साधु को अपना आसन विस्मृति करा दिया । जो मुनि वहा पर आसन भूल गया था वह उस आसन को लेने के लिये पीछे उस स्थान पर आया तो क्या देखता है कि यहा पर तो कोई લઈ તે આગળ માર્ગે ચાલી શકયા નહી અને ત્યા જ પડી ગયા તરસથી વિવશ બનવા છતા પણ તેની મતિ ધર્મમાં નિશ્ચલ બની રહી પચનમસ્કાર મત્રનું સ્મરણ કરીને તેમણે સમાધી ભાવથી કાળધર્મ પ્રાપ્ત કર્યો તરસના પરીષહને સહન કરવાના પ્રભાવથી તે પ્રથમ ક૫માં વૈમાનિક દેવ થયા અવધિજ્ઞાનથી પિતાના પૂર્વભવને જાણીને તે લઘુમુનિના જીવ દેવે સમસ્ત મુનિયાના અનુગ્રહ માટે પિતાની વકિયિક શક્તિથી માગમાં ગોકુળની રચના કરી સપરિ વાર મિત્રગુણાચા આગળ ગોકુળ જોયું અને ત્યાથી શુદ્ધ છાશ આદિ લઈ ને પિતાની તરસ છિપાવી અને આગળ વિહાર કરવા લાગ્યા કેઈએ એ ન જાણ્યું કે આ બધી દેવકૃત માયા હતી આથી દેવે પિતાના પરિચય નિમિત્ત એક સાધુને તેનું આસન ભુલાવી દીધુ જે મુનિ આસન ભુલી ગયા હતા તે મુનિ ત્યા આસન લેવા માટે પાછા આવ્યા તે શુ દેખે છે કે ત્યા કઈ ગાકુળ