________________
प्रियदर्शिनी का प्राप्ति, ततोऽपि सयममारपणाभावे सपा महा
प्रियदर्शिनी टीका अ० २ गा० ५ पिपासापरीपहजये धनप्रियदृष्टान्त २९७
महो' दुर्लभा सयममाप्तिः, ततोऽपि सयमरक्षण दुर्लभतर, तचापकायविराधनया पट्कायविराधनाया सत्या न भवितु शक्यते, सयमरक्षणाभावे सपा महारताना भङ्गः स्यात् , ततव चतुर्गतिकससारपरिभ्रमण भविष्यति । यस्मान्नेद जल पास्यामीति निश्चित्यासी मुनि रजलितो जल नयामेव यतनया मुमोच। स लघुवयस्कोऽपि महनीयधैर्यः शुष्कमार्गेण ता नदीमुत्तीर्य तत्तीर एव पिपासया गन्तुमक्षमः सन् भूमौ निपवितः। ___ इस प्रकार विचार कर धनप्रियनामक लघुमुनिने यह भी विचार किया कि इस ससार मे जीवों को एक तो सयम की प्राप्ति होना दुर्लभ है, और उसकी अपेक्षा सयम की रक्षा महान दुर्लभ है । मैं कच्चा पानी पीऊँ तो अप्काय की विराधना होती है अप्काय की विराधना में पट्काय की विराधना अवश्य होती है, पटकाय को विराधना से सयम की रक्षा नही हो सकती। जहा सयम की रक्षा नहीं है वहां समस्त महाव्रतों का भग है। इनके भग से ससारपरिभ्रमण अवश्य होता है, अतः मै तो इस जलको नहीं पीऊँगा। इस प्रकार निश्चय कर लघुमुनि ने बडी ही यतना से अजलि में लिये हुए जल को उसी नदी मे छोड़ दिया। उस समय उनकी आयु कोई अधिक नहीं थी परतु धैर्य की मात्रा हृदय मे बढी हुई थी इस लिये यथा कथचित् वे शुष्कमार्ग से होकर नदी को पार करके दूसरे तीर पर आगये । परन्तु प्यास ने इतनी प्रबलता धारण की कि वे आगे मार्ग पर नहीं चलसके और
આ પ્રકારને વિચાર કરી ધનપ્રિય નામના નાના યુનિએ એ વિચાર કર્યો કે, આ સંસારમાં જીવેને એક તે સ યમની પ્રાપ્તિ થવી દુર્લભ છે અને તેની અપેક્ષા સયમની રક્ષા મહાન દુર્લભ છે હુ કાચુ પાણી પીઉ તો અપૂ કાયની વિરાધના થાય છે, અપૂડાયની વિરાધનામાં પટકાયની વિરાધના અવશ્ય બને છે પકાયની વિરાધનાથી સ યમની રક્ષા થતી નથી જ્યા સયમની રક્ષા નથી ત્યા સમસ્ત મહાવ્રતને ભ ગ છે તેના ભાગથી સસાર પરિભ્રમણ અવશ્ય થાય છે માટે હું તે આ જળને પીઈશ નહી આ પ્રકારને નિશ્ચય કરી લઘુ મુનિયે ખૂબજ યતનાથી ખેબામા લીધેલ પાણીને તે નદીમાં છોડી દીધુ આ સમયે તેની ઉંમર ડાઈ મટી ન હતી પરંતુ ધૈર્યની માત્રા હૃદયમાં વધેલી હતી આ કારણે આગળ કહેવામા આવ્યા પ્રમાણે સુકા માર્ગથી નદીને પાર કરી સામા કાઠે પહોચી ગયા પર તુ તરસ એટલા જોરથી લાગી હતી કે આને