________________
શ્રુત ભકિત (૬ આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ સા ને આજ્ઞા અનુસાર લખનાર) ૬ સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ
તા ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી બધેય પરમપૂજ્ય જ્ઞાન દિવાકર ૫ મુનિશ્રી ઘાસીલાલજી મ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરાધ, સ્વપર, કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના ઘાતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પૌત્ય સસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પડિત છે અને જિન વાણને પ્રકાશ સ સ્કૃત ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનદને વિષય છે
ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી પરંતુ તેમની વાણીરૂપે અક્ષર દેહ ગણધર મહારાજેએ શ્રુત પર પરાએ સાચવી રાખે છુત પર પરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્મૃત થનાને સમયે ઉપસ્થિત થવા લાગે ત્યારે શ્રી દેવર્ધ્વિગણિ સમાચમણે વલભીપુર-વળામા તે આગમને પુસ્તક રૂપે આરૂઢ કર્યો આજે આ સિદ્ધાન્ત આપણી પાસે છે તે અઈ માગધી પાલી ભાષામાં છે અત્યારે આ વાવા ભગવાનની, દેવાની તથા જનગણની ધર્મ ભાષા છે તેને આપણું શમણે અને શમણુઓ તથા મુમુક્ષુ શ્ર-1 તથા શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરંતુ તેને અર્થ અને ભાવ ઘણા છેડાએ સમજે છે
જિનાગમ એ આપણા શ્રધય પવિ ધર્મસૂત્ર છે એ આપણે આખો છે તેને અભ્યાસ કરવો એ આપણી સૌની-જન માત્રની ફરજ છે તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણું સદભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સકમ કર્યો છે અને તે લેખિત સૂત્રેને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે આવા અનુપમ કાર્યમાં સડી જેનેને સહકાર અવશ્ય હે ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયતને કરવા ઘટે
ભ. મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી જીવોના અજ્ઞાનને નાશ થાય છે અને તેઓ સ સારના કલેથી નિવૃત્તિ મેળવે છે, અને સંસારના કલેશેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતા મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે
આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જેને દિગબર અને અન્યધર્મીઓ હજારે અને લાખ રૂપિયા ખર્ચ છે હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેકડો નહિ પણ હજરે ટીકા થે દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે ઈસાઈ ધર્મના પ્રચારકો તેમના પવિત્ર ધર્મગ્રન્થ બાઈબલના પ્રચારાર્થે તેનુ જગતની સર્વ ભાષાઓમાં ભાષાતર કરી, તેને પડતર