________________
प्रियदर्शिनी टीका अ० २ गा १७ पधपरीपरुजये स्कन्दकाचार्यदृष्टान्त ४४५ भूम्यन्तर्गतानि तानि शस्त्रास्त्राणि विलोकितानि। ततोऽसौ नृप. कोपावेशेन पुरोहितमनमीत्-हे पालक ! सर्वानेतान् साधूनह तवाधीनान करोमि, यथेच्छसि तथा कुरु । एवमुक्तोऽसौ दुष्टभावसमन्वितः पुरोहितः सर्वान् मुनीन् परित समाक्रम्य एकैक मुनि विलादिपीडनयन्ने सस्थाप्य पीडयितु प्रत्तः । ते स्वात्मकल्यागार्थिनो मुनयस्त वधपरीपह सम्यक् परिपह्यान्तसमये केवलज्ञान प्राप्य मोक्ष गताः । तत्र ४९८ चतुःशवाप्टनवतिसख्यका मुनय. पोडनयन्त्रे पीडितास्तधापि स्कन्दकाचार्येण समभाव समालम्ब्य तर स्थितम् । तदा स्वस्मादन्य एक एव मुनिरवशिष्ट , तमपि पीडनयत्र स्थापयितुमुद्यवस्तदा स्कन्दकाचार्येणोक्तम्स्वय चलकर देख सकते हैं। पुरोहित की बात सुनकर राजा उद्यान में आया और वहा उसने भूमि के भीतर गढे हुए अनेक अस्त्र शस्त्र देखे। इस स्थिति से राजा को बडा ही कोप बढ़ा और उसने कोप के ही आवेश मे तन्मय होकर पुरोहित से कहा, पालक । इन सब साधुओं को मैं तुम्हारे आधीन करता हु । तुम जैसा भी समझो इनके साथ वैसा करो । राजा ने जब ऐसा कहा तव पुरोहित के आनद का पार न रहा । उसने शीघ्र ही चारों ओर से सब मुनियों को घिरवा दिया और एक एक मुनि को कोल्ह (घाणी) में पीलने लगा। चारसोअठानवे(४९८) मुनियोंने समभाव से वधपरीषदको सहन करके अत समयमे केवलज्ञान प्राप्तकर मुक्ति को प्राप्त किया। स्कन्दकाचार्य और एक बालमुनि पीलनेके लिये अवशिष्ट रहे । जय पालक ने उस मुनि को पीलने के लिये कोल्हू में रखने को उद्यत हुवा तो इतने मे स्कन्दकाचार्य ने उससे कहा कि જઈને જોઈ શકે છે પરહિતની વાત સાભળીને રાજા બગીચામાં ગયા અને ત્યા જમીનની અંદર દાટેલા અનેક શસ્ત્ર અસ્ત્ર જોયા આથી રાજાને ખૂબ કોઈ ચ અને ક્રોધના આવેશમાં આવીને તેણે પુરોહિતને કહ્યું, પાલક! આ બધા સાધુઓને હું તમારે હવાલે કરૂ છું તમને ઠીક લાગે તેમ તેને ફેસલે તમે કરે રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પુરોહિતના આનદનો પાર ન રહ્યો તેણે તરત જ ચારે તરફથી તે મુનિઓને ઘેરી લઈ પકડીને એક પછી એક મુનિને ઘાણમાં પીલવાનું શરૂ કર્યું ૪૯૮ મુનિઓએ સમભાવથી વધપરીષહને સહન કરીને અત સમયે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મુક્તિને પામ્યા કદકાચાર્ય અને એક મુનિ પીલવા માટે બાકી રહ્યા જ્યારે પાલકે તે મુનિને પીલવા માટે ધાણીમાં નાખવા પ્રવૃત્ત થયા ત્યારે સ્ક દાચાર્યું તેને કહ્યું કે, આ તે કેમળ