SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसून अयमस्ति कोमलकायो वालकः, तस्मादय त्वया न दन्तव्यः मम समक्षे पीडनय'न्त्रेऽस्य स्थापने पीडा मम जायते, मुश्चनम् । स्कन्दकाचार्यवचन श्रुत्वाऽसौ रानपुरोहितः पालकब्राह्मणो वदति-राजसमाया त्वया पराजितोऽहम् , अतो यावदधि कादप्यधिक दु.खता स्यात् तदेव कार्य मम कर्तव्यम् । इत्युच्चाऽसौ त बालमनगारं सन्दकाचार्यस्य समक्षमा पीडनयन्ने सस्थाप्य तत्पीडन कृतवान् । स वालोऽप्य नगारस्तन वधपरीपह सम्यक् परिपद्य केवलज्ञान माप्य मोक्ष गतः । तदा स्कन्दकाचार्यों रोपावशेन निदान कृतवान्-“यदि मम तप.सयमस्य फल भवेत् , तदा एतेपा सर्वेपा दुःखदायको भवेयम् " इति। अथाऽसो सन्दका यह इस समय कोमलकाय वालक है अत. तुम इसे छोड दो। इसे कोल्हू में रखते हुए देखकर मुझे पीड़ा होती है, अतः यह मारने योग्य नहीं है । स्कन्दकाचार्य के इस प्रकार वचन सुनकर पालक उनसे कहने लगा-सुनो-तुमने मुझे पहिले राजसभा में परास्त किया था, अत उसके उपलक्ष में अधिक से अधिक जो कष्ट हो सकता है वह मै तुमको दूं ऐसा ही मेरा निर्णय है । इस में जरा भी इधर उधर नहीं करना चाहता है । इस प्रकार कह कर उसने उस बालक मुनि को भी स्कन्दकाचार्य के सामने ही कोल्हू मे रखकर पील दिया। उस बालक अनगार ने भी खुशी खुशी से वधपरीपह सहन करके अत मे केवल ज्ञान प्राप्त कर मुक्ति को प्राप्त कर लिया। उस समय स्कन्दकाचार्य ने रोश के आवेश में आकर यह निदान किया कि “यदि मेरे तप एव सयम को फल होता हो तो में इन सब को दुख देने वाला होऊ।" કાય બાળક છે, માટે એને છોડી દો એને ઘાણીમાં રાખવું જોઈને મને પીડા થાય છે માટે તે મારવાને યોગ્ય નથી સ્કદાચાર્યનું આ પ્રમાણેનું વચન સાભળીને પાલક પુરોહિત કહેવા લાગે કે, સાભળો! તમે મને અગાઉ રાજ સભામાં પરાજીત કરેલ હતું જેથી તેના ઉપલક્ષમાં હું અધિકમાં અધિક કષ્ટ જે હોય તે હુ તમને આપીશ એ મારે નિર્ણય છે તેમાં જરા પણ હું ફેરફાર કરવા ઈચ્છતે નથી આ પ્રમાણે કહીને તેણે તે બાળક મુનિને ક દુકા ચાર્યની સામે જ ઘાણીમાં નાખીને પીલી નાખ્યો આ બાળ અનગાર પણ ખુશીથી વધપરીષહ સહન કરીને અતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા આ સમયે સ્ક દકાચા ષિના આવેશમાં આવીને આ પ્રમાણે નિદાન કર્યું કે, જે મારા તપ અને સયમનુ ફળ થતુ હોય તે હું આ બધાને દુ ખ દેવાવાળા બનુ પાલકે છેવટે સ્કદકાચાયને પણ, પીલીને
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy