________________
35mm
-
-
-
--
उत्तराव्ययाचे नुमत भाति । तथा-'विउले उदियनिग्गहे ' विपुला-महान् , इन्द्रियनिग्रहो भवति, उपकरणं विना स्पर्शनमतिकूलशीतगतातपादिसहनात् ।
अन दृष्टान्तः प्रदयते___ आसीदशपुरनाम्निनगरे सोमदेवनामा नामणः । तस्य जिनाशाराधिका रूह सोमानाम्नी भार्याऽभवत् । तस्या भार्याया सोमदेवस्य द्वौ पुगौ जाती। तत्र ज्येष्ठ आयेंरक्षितनामकः, द्वितीयः फल्गुरक्षितनामकः । आर्यरक्षितः पितु' सनिधो शास्त्र मधीत्याधिविद्यालामा) पाटलिपुननगर गतः। तत्र तेन साहोपाहावतारा वेदा अधीताः, चतुर्दशविद्यास्थानानि गृहीतानि । ततोऽसौ दशपुर नगर समायात सगोपनरूप तप जिनेन्द्र भगवान का अनुज्ञात है।४ तथा इसमें महान् इन्द्रिय निग्रह होता है, क्योंकि उपकरण के विना स्पर्शन इन्द्रिय के प्रतिकूल शीत वात आतप आदि का सहन होता है। इससे इन्द्रिया काबू में रहती हैं।
दृष्टान्त-दशपुर नामके नगर में एक सोमदेव नाम काब्राह्मण था। उसकी पत्नी का नाम रुद्रसोमाया। यह जिनेन्द्र भगवान् की आज्ञा का आराधिका थी। सोमदेव के दो पुत्र थे। जेठे पुत्र का नाम आयरक्षित था और छोटे पुत्र का नाम फल्गुरक्षित। आर्यरक्षित पिता के पार शास्त्रों का अध्ययन करके अधिक विद्या की प्राप्ति की अभिलाषास दशपुर से पाटलिपुत्र नगर को रवाना हुआ। वहा पहुँचकर इसन सागोपाग चारो वेदों का एव १४ चौदह विद्याओं का खून अध्ययन किया। जब यह पटु बन चुका तव वहा से वापिस दशपुर नगर क રૂપ તપ જીનેન્દ્ર ભગવાનથી અનુજ્ઞાત છે (૪) તથા તેમાં મહાન ઈન્દ્રિય નિગ્રહ થાય છે કેમ કે ઉપકરણ વગર સ્પશન ઈદ્રિયને પ્રતિકૂલ શતક આતપ, આદિ સહેવા પડે છે, આનાથી ઈઢિયે કાબુમાં રહે છે
દુષ્ટાત–દશપુર નામના નગરમાં એક સોમદેવ નામને બ્રાહ્મણ હતા, તેની સ્ત્રીનું નામ રૂકમાં હતું તે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાની અરાધિકા હતી એમદેવને બે પુત્રો હતા મોટા પુત્રનું નામ આર્યરક્ષિત અને નાના પુત્રનું નામ શુરક્ષિત હતુ આર્ય રક્ષિત પિતાની પાસે શારનું અધ્યયન કરીને અધિક વિદ્યાપ્રાપ્તિની અભિલાષાથી દશપુરથી પાટલીપુત્ર રવાના થયે, ત્યા પહોચીને તેણે સાગપાગ ચારે વેદનું અને ચૌદ વિદ્યાનું અધ્યયન કર્યું જ્યારે તે પાર ગત બની ચૂક્યું ત્યારે તે પાટલીપુત્રથી પિતાને