________________
प्रियदर्शिनी टोका अ० २ गा ४३ अशानाऽसद्भावे सोमभद्रदृष्टान्त ५२३ स्तव हृदये जातो न वा । तदाऽसौ नास्तिकस्तद्वचन स्वीकुर्वन् वदति-भदन्त ! भवान् सत्य वदति मम मनस्ययमेव विचारः प्रादुराप्तीत् । इत्युक्त्वाऽसौ गौतमस्वामिनः शिष्यो भूला दीक्षितो जातः । तेन शिष्येणान्यैश्च शिष्यपरिवार सह ग्रामानुग्राम विहरन् गौतमस्वामी राजगृहनगरे गुणशिळे चैत्ये भगवत श्रीवर्धमानस्वामिनः सनिधौ समागतः । भगान्त वन्दित्वा नमस्कृत्य गौतमस्वामी चतुर्ज्ञानगमकुर्वन् सविनय ब्रवीति-हे भगवन् ! अय भगवत्मभावादेव सन्मार्गे समायातः। ततो भगमता श्रीवर्धमानस्सामिना श्रमणनिर्ग्रन्थानाहूय कथितम्-भो ! मुनयः ! गौतमभद्र से पूछा कि-कहो महानुभाव ! तुम्हारे मन मे यह विचार उत्पन्न हुआ या नहीं ?। तर सोमभद्र ने गौतमस्वामी के इस कथन को स्वीकार करते हुए कहा-भदन्त । आपने बिलकुल ही यथार्थ कहा है, मेरे मन में ऐसा ही विचार उत्पन्न हुआ था। इस प्रकार अपने हृदयंगम अभिप्राय को प्रगट करते हुए उसने गौतमस्वामी के पास दीक्षा धारण करली और उनका शिप्य हो गया। मुनि सोमभद्र एव अन्य शिष्यो के साथ ग्रामानुग्राम विहार करते हुए गौतमस्वामी राजगृह नगर के गुणशिलचैत्य में भगवान वर्धमान स्वामी के पास आये। चदना एव नमस्कार कर के गौतमस्वामी ने अपने मे रहे हुए चतुर्ज्ञान की विशिष्टता का गर्व न करके प्रभु से बडे विनय के साथ कहा-भगवन् ! यह सोमभद्र मुनि आपके ही प्रभाव से सन्मार्ग मे आया है। भगवान श्रीवर्धमानस्वामी ने श्रमणनिर्ग्रन्थों को बुलाकर कहा कि हे मुनियो । देखो चार ઉત્પન્ન થયેલ કે નહી ? ત્યારે સમભદ્ર ગૌતમસ્વામીના આ કથનને સ્વીકાર કરીને કહ્યું, ભદત આપે બીલકુલ યર્થાથ કહ્યું છે મારા મનમાં આ જ વિચાર ઉત્પન્ન થયે હતે આ પ્રકારે પિતાના હૃદયમાના અભિપ્રાયને પ્રગટ કરીને તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી અને તેમના શિષ્ય બની ગયો મુનિ સોમભદ્ર અને બીજા શિષ્યો સાથે પ્રામાનુગામ વિહાર કરતા કરતા ગૌતમસ્વામી રાજગૃહ નગરના ગુણશિલત્યમાં ભગવાન વર્ધમાન સ્વામીની પાસે આવ્યા વદના અને નમસ્કાર કરી ગૌતમસ્વામીએ પિતાનામા ચારજ્ઞાન વિશિષ્ટતાને ગર્વ ન કરતા પ્રભુને ઘણુ વિનય સાથે કહ્યુ, ભગવન! આ સેમભદમુનિ આપના જ પ્રભાવથી સન્માગમાં આવ્યા છે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ શ્રમનિર્ઝન્થાને બેલાવીને કહ્યું કે, હે મુનિઓ ! જુઓ,