________________
प्रियदर्शिनी टीका भ०२ गा ३७ जलपरीपहे विशुद्धमतिमुनिदृष्टान्त ४८३ मुनिनिन्दया दुष्कर्म पद्धनान् । कालमासे काल कृत्वा आरकत्वात् सौधर्म कल्पे देवत्व प्राप्तवान् । तत न्युतबासौ कौशाम्बीनगरे इभ्यस्य पसुचन्द्रष्टिनः पुत्रोऽभवन् । स प्रेष्ठिपुरो विशुद्धमतिनाम्ना प्रसिद्धो जातः । ____ स चन्दा विशाखाचार्यसमीपे धर्म श्रुत्वा प्राजितः। अन्यदा कदाचित् तस्य विशुद्धमतिमुनेः पूर्वभवकृतमलिनमुनिनिन्दोपार्जितकर्मोदयाद् देहेऽतिदुर्गन्धः समुस्पन्नः। शटितसादिमृतकगन्धादप्यधिक विशुद्धमतिमुनिदेहभर दुर्गव कोऽपि सोडु नाशकत् । सो लोकस्तद्वपुःस्पृष्टवायुनाऽपि व्याकुली कृतः सनितस्ततः पलायते । कारण मैल से भरा रहता है । फिर भी ये लोग अपने को बहुत ऊँचा समझते रहते हैं और इधर से उधर भटकते रहते है । इस प्रकार मुनि की निंदा से उसने गाढ़ दुष्कर्म का वध कर लिया, और श्रावक होने की वजह से वह मर कर सौधर्म देवलोक मे देवपर्याय से उत्पन्न हुवा । वहा से च्यवकर यह कौशाम्बी नगरी मे चमुचद्र नामक इभ्य-शेठ का पुत्र हुआ । उसका नाम विशुद्धमति रक्खा गया। ___एक दिनकी बात है कि विशुद्धमति ने विशाखाचार्य के पास धर्म श्रवणकर दीक्षा ले ली। कालान्तरमें विशुद्वमति मुनिके शरीरमें सुनद वणिके भवमें की गई मुनिनिन्दासे उपार्जित पापकर्म के उद्य से अति दुर्गन्ध आने लगी । सडे हुए साप आदिकी जैसी दुर्गन्ध होती है उससे भी अधिक दुर्गन्ध इनके शरीर की थी, अतः उस दुर्गन्ध को सहन करने के लिये कोई भी समर्थ नहीं हुआ। उसके शरीर को स्पर्शकर जो वायु आता या लोग उस वायु से भी घबरा जाते थे। પણ આ લેકે પિતાને ખૂબજ ઉચા સમજે છે અને અહીં તહીં ભટકતા રહે છે આ પ્રકારની મુનિની નિદાથી તેણે ગાઢ દુષ્કર્મને બધ કરી લીધે અને શ્રાવક હોવાના કારણે તે મરીને સૌધર્મ દેવામા દેવ પર્યાયથી ઉત્પન્ન થયે ત્યાથી ચવીને તે કશામ્બી નગરીના વસુચદ્ર નામના ઈm-શેઠને પુત્ર થયે તેનું નામ વિશુદ્ધમતિ રાખવામાં આવ્યું
એક દિવસની વાત છે કે, વિશુદ્ધમતિએ વિશાખાચાર્યની પાસે ધમ શ્રવણ કરી દીક્ષા લઈ લીધી કાળાન્તરમાં વિશુદ્ધમતિ મુનિના શરીરમાં સુનદ વણી ડના ભાવમાં કરાયેલ મુનિ નિંદાથી ઉપાર્જન કરેલ પાપકર્મના ઉદયથી અતિ દુર્ગધ આવવા લાગી સડેલા સર્પ વગેરેની જે દુર્ગધ આવે છે તેનાથી પણ અધિક દુર્ગધ તેના શરીરની હતી આથી એ દુગધને સહન કરવા કેઈ સમર્થ ન બન્ય, તેના શરીરને સ્પર્શ કરીને જે પવન આવતો તે પવનથી પણ લેકે