SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका भ० ३ मा १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशक प्रशन्त २ ५८५ नामा मुनिभिक्षार्थं समागतः । तदा चणकनाह्मणस्य दन्तसहितः पुत्रो जातः । चालक मुनेः समीपमानीयानवीत् - 'भदन्त ! अय दन्तसहितो जातः किमस्य फल भविष्यति । गुनिः प्राह-जय दन्तसहितः समुत्पन्नस्तस्मादय राजा भविष्यति । चणको मुनेर्वचन निशम्य चिन्तयति जय राजा भूत्वा नरक यास्यति । इत्येव विचिन्त्य वालकस्य दन्तान् घृष्टवान् । पुनरेकदा कालान्तरे सुप्रतमुनिश्रणकस्य गृहे समागतः ततश्रणकत्राह्मणो मुनिं प्राह - भदन्त ! जस्य पालकस्य दन्ता घृष्टाः । मुनिर्नदति - दन्तेषु घृष्टेषु वाल्कोऽय राजा न स्यात् किं तु सर्वाधिकारसपन्नः सचिवो भविष्यति । चणकेन सुव्रत नाम के मुनिराज भिक्षा के लिये आये । उस समय उस ब्राह्मण के यहा दात सहित एक पुत्र उत्पन्न हुआ था । चणक ने उस बालक को मुनि के समीप लाकर कहा-भदन्त ! यह बालक दातसहित उत्पन्न हुआ है इसका क्या फल होना चाहिये सो कृपा कर कहिये । सुनकर मुनिराज ने कहा- यह जो दांतोसहित उत्पन्न हुआ है उसका यह फल है कि यह राजा होगा । चणक ने मुनि के वचन सुनकर विचार किया कि यदि यह राजा होगा तो दुर्गति का भागी हो जायगा इसलिये उसने उसके दातो को घिस दिया । कालान्तर में वे ही सुव्रतमुनि एक दिन चणक के घर पर पुनः पधारे। मुनिराज को आये देखकर चणक ने उनसे कहा - भदन्त ! इस बालक के दातों को मैने घिस दिया है । चणक की बात सुनकर मुनिराज ने कहा- दातों को घिसे जाने से यद्यपि यह बालक राजा नहीं हो सकेगा तो भी राजा जैसा होगा, अर्थात् राजा का सर्वाधिकार માટે આવ્યા તે વખતે એ બ્રાહ્મણને ઘેર જન્મ વખતે દાત સહિત એક પુત્ર જન્મ્યા હતા, ચણુ, એ બાળકને મુનિ પાસે લઇ આવ્યે અને કહ્યુ, ભદત! આ બાળક દાત સાથે ઉત્પન્ન થયા છે એનુ શુ ફળ હાવુ જોઈએ ? સાભળી મુનિરાજે કહ્યુ કે, દાત સહીત ઉત્પન્ન થયેલ આ બાળકનુ ફળ એ છે કે, તે રાજા થશે ચણકે મુનિનુ વચન સાભળીને મનમા વિચાર કર્યું કે, જે આ બાળક રાજા થશે તે દ્રુગતિ ભાગવનાર બનશે આથી તેણે તે બાળકના દાત ઘસી નાખ્યા વખત જતા તે સુવ્રત મુનિ એક દિવસ ચણુકને ત્યા ક્રીથી પધાર્યો મુનિરાજને આવેલા જોઈને ચણકે તેમને કહ્યું હે ભદત! આ ખાળકના દાતાને ઘસી નાખ્યા છે ચણુકની વાત સાભળીને મુનિરાજે કહ્યુ,દાતાના ઘસી નાખવાથી જો કે તે રાજા ભલે ન મની શકે તેા પણ તે રાજા જેવા થશે. અર્થાત उ०७२
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy