SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका भ० २ मा ३७ जलपरीपद्दजय अन्यच – अत्यन्तमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । उभयोरन्तर ज्ञाला, क्स्य शौच विधीयते ॥ २ ॥ इति । अत्यन्तमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । उभयोरन्तर ज्ञात्वा, कस्य शौच विधीयते ॥ २ ॥ क्यों कि मातापिता के रजवीर्य से यह शरीर अपवित्र ही सभावत. उत्पन्न हुआ है । जा कारण स्वय अशुचिस्वरूप है तो उसका कार्यरूप यह शरीर शुचि कैसे हो सकता है। प्याज को या लहसुन को क्षीरसमुद्र के जल से प्रक्षालित करने पर भी जैसे उसमें निर्गन्धता नहीं आ सकती है उसी प्रकार हजारो वार स्नान करने पर भी इस अपवित्र शरीर मे भी निर्मलता - शुचिता नही आ सकती है, क्यों कि यह निरन्तर नौ द्वारो से मल को बहाता ही रहता है। देह का जब स्वभाव ऐसा है तो फिर इसकी शुचिविधायक साधन ही यहां कौन से एकत्रित किये जा सकते हैं। जो मैं हू वह तो पवित्र हूं अत्यत निर्मल है । जिस प्रकार वस्तुस्थिति से विचार करने पर शौचालय में रहा हुआ आकाश अपवित्र न हो सकता है उसी प्रकार इस अपवित्र देह में निवास करने वाला यह आत्मा भी अपवित्र नहीं होता है, वह तो सदा अत्यत निर्मल है । इस प्रकार शरीर और आत्मामें अन्तर जानकर ज्ञानी सदा ऐसा विचार करता रहे की मैं अब अत्यतमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । st उभयोरन्तर ज्ञात्वा, कस्य शौच विधीयते ॥ २ ॥ કેમકે, માતા પિતાના રજવિયથી આ શરીર અપવિત્ર જ સ્વભાવત ઉત્પન્ન થયેલ છે. જ્યારે કારણ સ્વય અશુચિ સ્વરૂપ છે તેા તેના કાય રૂપ આ શરીર શુચિરૂપ કઈ રીતે ગણાય, ડુગળીને અથવા લસણને સમુદ્રના પાણીથી ધાવાથી પણ તેમા નિગ ધતા આવી શકતી નથી તેવી રીતે હજારા વાર સ્નાન કરવા છતા પણ આ અપવિત્ર શરીરમા નિર્મળતા-ગુચિતા આવતી નથી કેમકે, આ શરીર નિરતર નવ દ્વારાથી મળને બહાર કાઢ્યા જ કરે છે. દેહના જ્યારે સ્વભાવ એવા છેતેપછી એના શુચિ વિધાયક સાધન જ યાથી મેળવી શકાય જે હું છુ તે ા સદા પવિત્ર જ છુ, અત્યંત નિર્મળ છુ, જે પ્રકારથી વસ્તુ સ્થિતિના વિચાર કરવા છતા, શૌચાલયમા રહેલુ આકાશ અપવિત્ર અની શકતુ નથી તેવીજ રીતે દેહૅમા નિવાસ કરવાવાળા આ આત્મા પણ અપવિત્ર હા તે નથી તે તે સદા નિર્મળ જ છે મા પ્રકારે શરીર અને આત્મામા અતર જાણી જ્ઞાની એવા સદા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy