________________
૨e
લેવા જેવું છે. હસ સમાન આત્માઓ જ્ઞાન ઝરખાઓથી આત્મરૂપ વાડીને વિકસિત કરે છે ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરને જે સમાજ ઉથાન માટે કેઈની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છેઆવા સમર્થન વિદ્વાન પાસેથી સપૂ કાર્ય પુરૂ કરાવશે તેવી આશા છે.
એજ લિ બરવાળા સમુદાયના વિલી
મહાસતીજી સેંઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી એડીદાસ ગણેશભાઈ ધ ધુકા
સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અદ્યતક પદ્ધતિને અપનાવનાર વડોદરા કેલેજના એક વિદ્વાન ?
ફેસરને અભિપ્રાય. સ્થાનક્વાસી સંપ્રદાયને મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જેનશાના સંસ્કૃત ટીકાબદ્ધ, ગુજરાતીમા અને હિન્દીમાં ભાષાતરી કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છે શાઓ પૈકી જે શાઓ પ્રસિદ્ધ થયા છે તે હું જોઈ શકો છુ, મુનિશ્રી પિતે સસ્કૃત, અર્ધમાગધી હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમને ટુંકો પરિચય કરતા સહજ જણાઈ આવે છે. શાસ્ત્રોનું સંપાદન કરવામાં તેમને પિતાના શિષ્યવર્ગો અને વિશેષમાં ત્રણ પડિતેને સહકાર મળે છે, તે જોઈ મને આનદ થયે સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રેસરેએ પડિતેને સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યું છે સ્થાનકવાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે તે દિગબર મૂર્તિપૂજક
તાર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતા હુ વિરોધના ભય વગર કહી શકુ પૂ મહારાજને આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે સસ્કૃત સ્પષ્ટીકરણે સારા આપવામાં આવ્યા છે ભાષા શુધ છે એમ હુ ચોકકસ કહી શકું છું ગુજ રાતી ભાષાન્તરે પણ શુદ્ધ અને સરળ થયેલા છે અને વિશ્વાસ છે કે મહા રાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જેનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાતરને વાચનાલયમાં અને કુટુંબમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે પ્રતાપગજ વડોદરા
કામદાર કેશવલાલ હિમતરામ, તા ૨૬-૨-૧૯૫૬
એમ છે ,