SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टीका अ०२ गा० ४०-४१ प्रशापरीपहजय ५०१ गाधया अनेकार्यस्याभिधान स तन्त्रन्यायः, तद्विवक्षया मज्ञाया उत्कर्षमाश्रित्यापि भगवता गाथाद्वयं कयितम् । उपलक्षणत्वे तु तात्पर्यग्राहकतया प्रमाणान्तर भुतमपेक्षणीय स्यात् , जतस्वन्त्राश्रयणादिह व्याख्याद्वय क्रियते । तत्र भज्ञाया उत्कर्षपक्षे एव गाथाद्वय व्याख्यायते-- प्रशोत्कर्पवता एव चिन्तनीयम्-अथ नून मया पूर्व कर्माणि ज्ञानप्रशसाज्ञानिवैयावृत्यादिरूपाण्यनुष्ठानानि, ज्ञानफलानि = ज्ञानमिह विमर्शपूर्वको वोधस्तत्फलकानि, कृतानि, येन हेतुना-केनापि अविवक्षितविशेषेण सर्वेणापीत्यर्थः, कस्मिथित्यत्र कुनापि वस्तुनि विपये पृष्टः अह, ना मनुष्यः, विशिष्टमनुष्यत्वमनुभवन् अभिजानामि । तन्तुओं का वस्त्रादिक मे सग्राहक होता है उसी प्रकार एक गाथा द्वारा युगपत् अनेक अर्थों का भी संग्रह होता है, यही तन्त्र न्याय है । इस विवक्षा से इन दोनों गाथाओं द्वारा प्रज्ञा का उत्कर्ष लेकर भी प्रज्ञापरीपह का कथन हो सकता है। इसी अभिप्राय से सूत्रकार ने ये दोनों गाथाएँ कही हैं । बुद्धि की प्रकर्पता को लेकर व्याख्यानइस प्रकार है मैने पूर्वभव में ज्ञानप्रशसा, ज्ञानियों की वैयावृत्त्य आदिरूप शुभ कर्म किये हैं इसलिये इनका फल मुझे विमर्शपूर्वक योधरूप में मिला है । इसलिये इस के प्रभाव से में जब कोई मुझ से किसी भी विषय की अपनी जिज्ञासा समाधान करने के रूप में उपस्थित करता है उसकी उस जिज्ञासा का यथोचित समाधान कर देता है, इससे सस पूछने वाले को सन्तोप हो जाता है। इसलिये सूत्रकार इकतालीसवीं गाथा द्वारा ऐसे श्रुतशाली-साधु को यह समझाते हैं कि हे साधो! અનેક તાણાવાણાને વસ્ત્રરૂપમાં ફેરવનાર બને છે, તે પ્રકારે એક ગાથા દ્વારા યુગપતું અનેક અર્થોને પણ સંગ્રહ થાય છે આ તત્ર ન્યાય છે આ વિવક્ષાથી આ અને ગાથાઓ દ્વારા પ્રજ્ઞા ઉત્કર્ષ લઈને પણ પ્રજ્ઞાપરીષહન કથન બની શકે છે, આ અભિપ્રાયથી ભગવાન સૂઢારે આ બંને ગાથાઓ કહી છે. બુદ્ધિની પ્રતા બતાવનાર વ્યાખ્યાન આ પ્રકારનું છે એ પર્વભવમાં જ્ઞાન પ્રશ સા, જ્ઞાતિઓની વૈયાવૃત્તિ આદિ રૂપ શુભ કર્મ કરેલ છે એનું કુળ મને વિમર્શપૂર્વક ધરૂપમાં મળેલ છેઆ કારણે એના પ્રભાવથી ત્યારે કઈ મારી પાસે કઈ પણ વિષયની પિતાની જીજ્ઞાસા સમા ધાન કરવાના રૂપમાં ઉપસ્થિત કરે છે ત્યારે હું એ જીજ્ઞાસાનું યથોચિત સમાધાન કરી દઉ છુ આથી એ પૂછવાવાળાને સતેજ થાય છે, આ માટે સૂત્રકાર એકતાળીસમી ગાથા દ્વારા એવા શ્રતશાળી-સાધુને એમ સમજાવે છે કે, હે સાથે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy