SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनले जीवधातादिहेतुकेन पहुशास्त्राध्ययनेन ? लिया दृष्टिपादः पठितः १ येन मम हः स्यात् । मातुरेतद् पचन शुत्वाऽऽयरक्षितः पति-कास्ति दृष्टिवाद! जनन्या निगदितम्-पाटकनामके ग्राम विद्यमानस्य तोसळिपुत्राचार्यस्य समीपेऽस्ति. उदासेपनया तदाशापरिपालनया तत्सनिधी दृष्टिपादोऽभ्यसनीयः । आयरक्षितेनोक्तम्-हे मातः ! यस्तनाई गमिष्यामि दृष्टिवादपटनार्थम् । रातो सुप्तोहो रहा है। पुत्र के वचन सुनकर माताने कहा कि बेटा! मुझे जो हर्ष नहीं उमड़ रहा है उसका कारण यह है कि तुम्हें जीरघात की हेतुभूत अनेक वेदादि शास्रो की इस पढ़ाई से क्या लाभ? वेटा! तुम हमें यह बतलाओं कि क्या तुमने दृष्टिवाद का भी अध्ययन किया है ? मुझे ता तभी हपं हो सकता है कि जब तुम दृष्टिवाद का ज्ञाता हो जावा। जननी के इस प्रकार के वचन सुनकर आर्यरक्षित ने माता से पूजा मातः ! जिसके लिये तुम मुझे पढने के लिये कह रही हो वह दृष्टिवाद शास्त्र कहा है। माता ने कहा-सुनो! इक्षुवाटक नाम का एक ग्राम है। उस में तोसलिपुत्र नामके एक आचार्य ठहरे हुए हैं, उनके पास यह शास्त्र है सो तुम चहा जाओ और उनकी खून सेवा करी तथा उनकी आज्ञानुसार रहो तो वे तुम्हें इस शास्त्र का अध्ययन करा दग। आयेंरक्षित ने माता के ये सीखभरे वचन सुनकर कहा-मातः! म कर उनके समीप इस शास्त्र का अध्ययन करने के लिये जाऊँगा। रात्रिम સમયે મારી આ પ્રકારની સ્થિતિથી હર્ષિત થતા નથી? પુત્રનુ વચન સાંભળીને માતાએ કહ્યું, કે હે પુત્ર ! મને હર્ષ થતો નથી તેનું કારણ એ છે કે, જીવનઘાતના હેતુભૂત અનેક વેદાદિ શા ભણવાથી તને શું લાભ થશે બેટા ! તુ મને એ તે બતાવ કે તે દષ્ટિવાદનુ પણ અધ્યયન કર્યું છે ? મને ત્યારે જ હર્ષ થાય કે જ્યારે દષ્ટિવાદને જ્ઞાતા બને માતાનું આ પ્રમાણેનું વચન સાંભળીને અય રક્ષિત માતાને પૂછ્યું, માતા ! તુ મને જે ભણવાનું કહે છે તે દષ્ટિવાદ શાસ્ત્ર કયા છે ? માતાએ કહ્યું, સાભળ ! એક ઈબ્રુવાટક નામનું ગામ છે, તેમાં તસલી પુત્ર નામના એક આચાર્ય વિચરે છે તેમની પાસે આ શાસ્ત્ર છે, જેથી તુ ત્યા જા અને તેની ખૂબ સેવા કર તથા એની આજ્ઞાનુસાર રહે તે તેઓ તને આ શાસ્ત્રનું અધ્યયન કરાવી દેશે આર્યરક્ષિતે માતાનું આવું હિતવાળુ વચન સાંભળીને કહ્યું, મા ! હુ આવતી કાલે આ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે તેમની પાસે જઈશ, રાત્રે નેરે અર્યરક્ષિત યુવા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy