________________
उतरायन ननु अनिरतिपादरसपरायस्य मोहनीयसभवानामप्टानामपि परीपहाणा कर्ष सभवः ? यतो दर्शनसप्तकोपशमे पादरकपायस्य दर्शनमोहनायोदयामावन दर्शन परीपहाभागात् सप्तानामेव सभयो नाष्टानाम् , अथ दर्शनमोहनीयोदयामावेषि दर्शनमोहनोयसत्ताऽपेक्षया दर्शनपरोपहोऽपि स्यादित्युच्यते, सहि उपचमकर सूक्ष्मसपरायस्यापि मोहनीयसत्तासद्भावात् कथ तज्जनिताः सर्वेऽपि परीपहा न भवन्तीति न्यायस्य समानत्वात् ।। __अत्रोच्यते-दर्शनसप्तकोपशमस्योपर्ये नएसकवेदाधुपशमकाले अनिचि वादरसपरायो भाति, स च दर्शनसप्तकान्तर्गतम्य दर्शनत्रयस्य मिथ्यात्व-मिश्ररूप से वेदित करता है। इस कारण वह २० वीस परीपहों का वेदन करता है, यह कथन समीचीन ही है।
शका-जो सयत अनिवृत्ति चादर सपराय वाला है उसके मोहनीय से सभवित आठ परीपहो की सभावना कैसे हो सकती है। क्यों कि दर्शनसप्तक के उपशम होने पर उस यादर कषाय वाले सयत के दर्शनमोहनीय के उदय के अभाव से दर्शनपरीषह तो होगा नही, इसलिये वहा आठ की जगह ७ सात परीपह ही सभवित होत है, फिर आठ की सभावना कैसे कही गई है ? यदि दर्शनमोहनीय क उदय के अभाव मे भी दर्शनमोहनीय की सत्ता की अपेक्षा से दर्शनपरीपह भी है ऐसा कहा जाय तो उपशमक होने पर सूक्ष्मसपराय वाले के भी मोहनीय की सत्ता के सदभाव से उसके उदय से होनेवाल सर्वे परीषह नही मानना चाहिये क्यों कि न्याय सर्वत्र समान होता है। કરે છે આ કારણે તે વીસ પરીષહનુ વેદન કરે છે આ કથન સમીચીન જ છે | શકા–જે સયત અનિવૃત્તિ બાદર સપરાયવાળા છે તેના મેહનીયથી સભવિત આઠ પરીષહોની સંભાવના કેવી રીતે બની શકે? કેમકે દર્શનસનું ઉપશમ થવાથી એ બાદર કષાયવાળા સયતના દર્શન મેહનીયના ઉદયના અભાવથી દર્શનપરીષહ તે થશે નહીઆ માટે ત્યા આઠની જગ્યાએ સાત પરીષહ જ સંભવીત દેખાય છે છતા આઠની સભાવના કેમ કહેવાઈ છે? કદાચ દર્શન મોહનીયના ઉદયના અભાવમાં પણ દર્શન મોહનીયની સત્તાની અપેક્ષા દર્શનપરીષહ પણ છે એવું કહેવામા આવે તે ઉપશામક હોવા છતા સૂક્ષમ સપરાયવાળાને પણ મોહનીયની સત્તાના સદૂભાવથી તેના ઉદયથી થનાર સર્વ પરીષહ ન માનવા જોઈએ કારણ કે, ન્યાય સર્વત્ર સમાન હોય છે,