________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ सप्तमनिहवगोष्ठमाहिलहप्टान्त
७७१
मन्यते चेत्, तर्हि जीवेन सह भवान्तरे कर्म न गच्छेत्, देहस्थ नि श्वासादिवायुवत् । तस्माद् रागादिग्न्धहेतुना सद्भावात् सपूर्णात्मनि सर्वैः प्रदेशैर्निवद्ध कर्म भवतीति मन्यताम् । जीवेन सहाविभागसम्बन्धात् कदापि कर्मणः पृथग्भावो नैव स्यादिति तद्वचो नैव श्रद्धेयम्, यतः क्षीरनीरयोरविभागसम्मन्धवतोरपि हसचञ्चुना पृथग्भानो जायमानः प्रत्यक्षेण निरीक्ष्यते ।
सचरणस्वभाववाला माना जाय तो भवान्तर में जो कर्म जीव के साथ जाते हैं यह बात ठीक नहीं बैठ सकेगी, क्यो कि देह में स्थित वायु, आदि जैसे जीव के साथ नही जाते हैं।
इसलिये ऐसा ही मानना चाहिये कि रागादिक वध के कारणों के सद्भाव में सपूर्ण आत्मामें समस्त प्रदेशों के साथ कर्म निबद्ध होता है, स्पृष्टमात्र नही रहता । जीव के साथ कर्मों का अविभक्त सबध है, इसलिये वह कभी भी जीव से पृथक नहीं हो सकते, ऐसी जो गोष्ठमाहिल की तर्कणा है वह श्रद्धेय नहीं है । यह तो प्रत्यक्ष से स्पृष्ट प्रतीत होता है कि दूध और पानी अविभक्त हे परन्तु इसकी चचु उन्हें अलग २ कर देती है । इसलिये यह "जो अविभक्त है वे पृथक नहीं हो सकते " कैसे एकान्ततः माना जा सकता है। इसी तरह सुवर्ण और सुवर्णपाषाण परस्पर में अविभक्त रहते है परन्तु अग्नि का सयोग उन्हे अलग २ कर देता है । થાય છે તે ન થવા જોઈએ જો કર્માને સચરણુ સ્વભાવવાળા માનવામા આવે તે ભવાન્તરમા ( ભવ ભવમા) કમ જીવની સાથે જાય છે એવી માન્યતા છે તે પશુ ઠીક બેસી શકશે નહી, કેમ કે એવી રીતે તે દેહમા રહેલા વાયુ વિગેરે પણ જીવની સાથે જતા નથી
એટલા માટે એ માનવુ જોઈએ કે, રાગાદિકખ ધના કારણેાના સદ્ભાવથી સપૂર્ણ આત્મામા સમસ્ત પ્રદેશની સાથે કર્મ નિખધ હોય છે, સ્પ શીને માત્ર રહેતા નથી જીવની સાથે કર્માંત અવિભક્ત સબધ છે આ કારણે તે કદી પણ જીવથી જુદા થઈ શકતા નથી એવા જે ગા”માહિલના તર્ક વિતર્ક છે તે, શ્રધ્ધા કરવા જેવા નથી એમ તે પ્રત્યક્ષથી સ્પષ્ટ ખાત્રી થાય છે કે, દૂધ, અને પાણી અવિભક્ત છે પરંતુ હસની ચાચ તેને અલગ કરી દે છે આથી એવેા નિયમ જણાય છે કે જે અવિભક્ત છે તે જુદા પડી શત્તા નથી તે સિધ્ધાન્તને કઈ રીતે એક સ્વરૂપે માનવામા આવે, એજ પ્રમાણે સુવર્ણ અને કાચુ સેતુ (માટી સહિતનું ) પરસ્પરમા અવિભક્ત રહે છે પરં તુ અગ્નિના સચાગ તેને અલગ અલગ કરી દે છે