________________
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હાલમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉમ વિહારી પૂ મહામત શ્રી રભાકુવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધ ભાષા વિશારદા પૂ મહાસતીજી શ્રી સુમતિકુવરજીને, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘામીવાલજી મ સા નિર્મિત જેનામેની સંસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતી ભાષાન્તર પર અભિપ્રાય -
* નમો સિદ્ધાણ
શાસ્ત્ર વિશારદ શબ્બેય પડિતરત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જેનામેના એક વિદ્વાન, વૃધ્ધવિચારક અને ઉત્તમ લેખક છે
સાહિત્ય સર્જન એ તેમના જીવનને એક ઉત્તમ સ૮૫ છે સામાજિક પ્રપોથી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત, સપાદિત અને અનુવાદત અનેક ગ્રંથે તેમના દ્વારા પ્રકાશિત થયા છે, જે તમામ જૈનેને માટે ચિતન, મનન અને અધ્યયન-અધ્યાપન માટે એક અપૂર્વ સાધન રૂપ છે. આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્ય સેવીના મહાન પદને દીપાવ્યું છે
આગમના રહસ્યથી અનભિજ્ઞ (અજાણું) આજની પ્રજામાં ધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે, તેમ હું માનું છું અમદાવાદ, તા ૧-૫-૫૮
આય–સુમતિકુવર,
-
- -
-
-
--
-
-
--
-
--
-
--
-
-
--
-
-
-