________________
२८
उत्तराध्ययनस्त्रे
मार्त विना शैलेश्यस्था न जायते । ता विना सकलकर्मक्षयो न भवति । सकन्द्रकर्मक्षय बिना मुक्तिर्न सभवति । मुक्तिमाप्ति विनाऽयमात्माऽमरपद न लभते । अमरपदमाप्तिं विनाऽऽत्मनः सिद्धावस्था न जायते, जतो भवानेन सकलकल्याणकारणमिति प्रतिक्षण भाचरणसमाराधनमेत्र मम सयमाराधनम् । एव गुरुमारा धयन् गुणनिधिः सयमयाना निर्वहन् स्वात्मकल्याणमचिरेण साधितनान् । एव मन्येनापि शिष्येण विनयपरेण भवितव्यम् ॥ २ ॥
अविनीतत्ववर्जनेन विनीतो भवतीत्यतो विनीतविपरीतमविनीत
स्वरूपमाह
पाया) प्राप्त नही हो सकता । शुलध्यान के दूसरे पाये की प्राप्ति विना केवलज्ञान की प्राप्ति नही हो सकती । केवलज्ञान की प्राप्ति विना शैलेशी अवस्था प्राप्त नही हो सकती है। शैलेशी अवस्था की प्राप्ति विना सकल कर्मोंका क्षय नही हो सकता है और सकल कमोंके क्षय विना मुक्ति की प्राप्ति नही हो सकती, और मुक्तिकी प्राप्ति विना अमरपद नही मिल सकता । अमर पद पाये विना आत्मा सिद्धावस्थासम्पन्न नही वन सकता । इस लिये हे नाथ । आप ही सकल कल्याण के कारण है, अत प्रतिक्षण आपके चरणोका आराधन ही मेरा सयमाराधन है। इस प्रकार अपने गुरुकी आराधना करते हुए गुणनिधि ने तप सयम की आराधना की, और थोडे ही काल मे आत्मकल्याण किया । इसी तरह अन्य शिष्यो को भी अपने गुरु के प्रति विनयशील रहना चाहिये ॥ २॥
નથી શુક્લધ્યાનના ખીન્ન પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી રૌલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કર્મના ક્ષય થતા નથી અને સકલકર્માના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપટ્ટ મળી શકતુ નથી અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધવ્યવસ્થાસ પન્ન બની શકતા નથી માટે હે નાથ । આપજ સકલ કલ્યાણના કારણ છે. એટલે પ્રતિક્ષણ આપના ચરણાનું આરાધન જ મારૂં સયમ આરાધન છે આ પ્રકારથી પેાતાના ગુરૂની આરાધના કરતા કરતા ગુણનિધિએ તપ સયમની મારાધના કરી અને ઘેાડાજ કાળમા આત્મકલ્યાણ કર્યું આવી રીતે અન્ય શિષ્યાએ પણ પેાતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવુ જોઇએ "રા