SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे __एर मातृवचः श्रुत्वा स सजातपैराग्यः सर्वसापद्ययोग प्रत्यारयाय पुनः संयम गृहीतवान् । तत उत्कृष्टाचारेण ग्रामानुग्राम विहरन् उष्णपरीपह सहमानः क्वचिद् पापाणमयमदेश माप्य चिन्तयति-'प्रदेशोऽय मचण्डमार्तण्डफिरणसयोगाद् वहिपत्लतप्तः, उष्णतरश्च पायुः प्रवहति, जन पदमपि गन्तुमसमर्थोऽस्मि,' एव विचिन्त्य परितः प्रतप्तभूमीतल पिलोक्य परीपहीऽय मया सोढव्य इत्यपधार्य वप्तशिलोपरि करते मृत्यु रोना ठीक है, परन्तु शील से स्सलित व्यक्ति का जीवन ठीक नहीं है। निरवय क्रिया का नाम सुविशुद्धकर्म एव चारित्र से पतित होने का नाम शील से स्खलित रोना है। इस प्रकार जननी के वचन मुनकर उसका मुप्त पेराग्य जग उठा, पश्चात् उसने सर्वसावद्य योग का प्रत्याख्यान कर पुनः सयम लिया। माता के वचन से उद्बोधित रोकर उसने फिर उत्कृष्ट चरित्र का आराधन किया और चारित्र की आराधनापूर्वक ही ग्रामानुग्राम विहार करते हुए उष्णपरीपह को सहन किया। एक समय की बात है कि ये विहार करते २ ऐसे प्रदेश मे पहुँचे कि जहाँ पत्थरों की यहुलता थी। वहा पहुँच कर उन्होंने विचार किया कि यह प्रदेश सूर्य की किरणों स अधिक सतप्त बना हुआ है। यह तो ऐसा तप रहा है कि जैसे माना अग्नि ही जल रही हो । वायु भी इतनी गर्म चल रही है कि जिससे एक पैर भी सुखपूर्वक चला नही जा सकता है । इस प्रकार विचार करते हुए अरहन्नक मुनि ने अपने आसपास की समस्त भूमि का પરતુ શીલથી ખલિત થયેલ વ્યક્તિનું જીવન ઠીક નથી નિરવદ્ય ક્રિયાનું નામ સુવિશુદ્ધ કર્મ, ચારિત્રથી પતિત થવાનું નામ શીલથી અલિત બનવું તે આ પ્રકારના માતાના વચન સાંભળીને તેનો સુતેલે વિરાગ્ય જાગી ઉઠો અને તેણે સર્વ સાવદ્ય યુગનું પ્રત્યાખ્યાન કરી પુન સયમને ધારણ કર્યો માતાના વચનથી ઉધિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનું આરાધન કર્યું અને ચારિત્રની આરાધના પૂર્વક જ ગામનુગ્રામ વિહાર કરીને ઉષ્ણુ પરીષહને સહન કર્યો એક સમયે એ વિહાર કરતા કરતા એવા પ્રદેશમાં પહોચી ગયા કે, જ્યા પત્થરાઓ મોટા પ્રમાણમાં હતા ત્યાં પહોચીને તેઓએ વિચાર કર્યો કે, આ પ્રદેશ સૂર્યના કિરણોથી અધિક સતપ્ત બનેલો છે આ તો એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે વાયુ પણ એટલી જ રીતે ગરમ ફુકાઈ રહેલ છે આથી એક ડગલું પણ સુખપૂર્વક ચાલી શકાતું નથી આ પ્રકારને વિચાર કરતા કરતા અન્નક મુનિયે પિતાની આસપાસની
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy