________________
प्रियदर्शिनी टीका अ० १ गा. १४ प्रशसायामुनेरुत्कर्षवर्जनम्
इदमन बोध्यम्-यथा गुरोराक्षया भिक्षाचर्या गत• शिष्यः श्रावकगृह प्रविष्टः, तत्र भद्रभावसपन्नो वार्मिको धर्मानुगो वर्म सेवी धर्मिष्ठो धर्मरयातिपर्मानुरागी धर्मग्रलोकी धर्मजीपी धर्मपरजनोधर्मशीलः बानको मुनि दृष्ट्वा सप्ताप्टपदानि तदभिमुखमागच्छन् हष्टस्तुष्टः प्रसन्नचित्तः प्रीतमना' परमसौमनस्ययुक्तो मुनिदर्शन जनितहर्पगविसर्पन्मानसस्त वन्दिता नमस्कृत्य पुनः पुनः स्तुवन् वदति
लाम मे, जलाभ मे, सुग्व मे, दुःख मे, जीने में मरणे मे, मान में, अपमान में तथा निंदा और प्रशसा मे एक साधु ही ऐसा है जो समान रहता है। यहा इस प्रकार समझना चाहिये-गुरु की आज्ञा प्राप्त कर ही तो शिष्य भिक्षाचर्या के लिये गृहस्मो के घर जाता है। गृहस्थ भी अपने पर पर पधारे हुए साधु के दर्शन कर अपने आपको बहुत
ही पुण्यशाली मानता है । क्यो कि ऐसे गृहस्थजन प्रकृति से भद्रपरि___णामी एव धर्मानुग-धर्मका अनुसरण करने वाले होते है। धर्म सेवी
होते हैं और धर्मिष्ट होते ह । धर्मख्याति-धर्मका उपदेश देनेवाले ण्व धर्मानुरागी-धर्म मे अनुराग रखने वाले होते हैं। धर्मप्रलोभी और धर्मजीवी होते हैं। धर्मप्ररज्जन और धर्मशील होते है। ये मुनि को घर पर आते हुए देखकर सर्व प्रथम उनका विनय करने के निमित्त सात आठ पग उनके समक्ष जाते है । हर्प से सतुष्ट चित्त होकर ऐसे फल जाते हैं कि मानो कोई अपूर्व निधि का ही इन्हे लाभ हुआ है।
सालमा, सासमा, सुममा, हुममा, वामा, भ२५ भा, भानमा, અપમાનમા, તથા નિદા અને પ્રશ સામા એક સાધુજ એવા છે જે સમાન રહે છે અહિ એ પ્રકારે સમજવું જોઈએ–ગુરુની આજ્ઞા મેળવીને પછી જ શિષ્ય ભિલાચર્યા માટે બહાને ઘેર જાય છે ગ્રહસ્થ પણ પિતાના ઘેર પધારેલા સાધુના દર્શન કરી પિતાને બહુજ પુણ્યશાળી માને છે કેમકે એવા ગૃહસ્થજન પ્રકૃતિથી ભદ્ર પરિણામ તેમજ ધર્મનું અનુસરણ કરવાવાળા હોય છે, ધર્મ સેવી હોય છે અને ધર્મષ્ટ હોય છે ધમખ્યાતિ-ધર્મને ઉપદેશ દેવાવાલા એટલે ધર્માનુરાગી-ધર્મમા અનુરાગ રાખવાવાળા હોય છે ધર્મપ્રલકા અને ધર્મજીવી હોય છે ધર્મ પ્રર જજન અને ધર્મશીલ હોય છે મુનિને ઘેર આવતા જોઈને સર્વ પ્રથમ તેને વિનય કરવા નિમિત્ત સાત આઠ પગલા એમની સામે જાય છે હર્ષથી સંતુષ્ઠ ચિત્ત બનીને એવા કુલાતા હોય છે કે જાણે કેઈ અપૂર્વ નિધિને એમને લાભ થયે હેય, ચહેરે પ્રસન્ન થઈ જાય છે, મનમાં
उ-१३