________________
३७५
प्रियदर्शिनी टीका अ० २ गा ५ अरतिपरीपहजयेदृष्टान्त
अत्र दृष्टान्तः प्रदश्यते-- ___ अचलपुरे जितशत्रुनाम्नो राज्ञः पुत्रोऽपराजितनामा रोहाचार्यस्य समीपे दीक्षितोऽभवत् । एकदा रोहाचार्यः स्वशिष्यपरिवारैः सह ग्रामानुग्राम बिहरन् तगरानगरी समवस्तः । तदानी रोहाचार्यस्य स्वाध्यायशिष्य आर्यरोहनामाऽऽचार्य उज्जयिन्यामासीत् , तस्य ज्येष्ठ शिष्यः श्रुतकीर्तिनामको मुनिः शिष्यपरिवारैः सह ग्रामानुग्राम विहरमाणस्तगरानगया समागतः । रोहाचार्यः शिष्टाचारानन्तर श्रुतकीर्तिमुनि पृच्छति-उज्जयिन्या साधवो निरुपसर्ग तिष्ठन्ति किम् , ? श्रुतकीर्तिमुनिः पाह-भदन्त ! सर्व तत्र कुशलम्, किन्तु राजपुत्रः पुरोहितपुत्रश्च
दृष्टान्त-अचलपुर में जितशत्रु राजा का अपराजित नामका पुत्र था। वह धर्मश्रवण कर रोहाचार्य के समीप दीक्षित होगया। एक समय की बात है कि रोहाचार्य अपनी शिष्यमडली सहित ग्रामानुग्राम विहार करते हुए तगरानगरी पधारे। उस समय इन रोहाचार्य के स्वाध्याय शिष्य आर्यरोह नामके आचार्य उज्जयिनी नगरी में विराजमान थे। उन आर्यरोह आचार्य के मुख्य शिष्य श्रुतकीर्ति भी अपने शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विचरते हुए इसी तगरा नगरी में रोहाचार्य के पास पधारे । रोहाचार्य ने शिष्टाचार के अनन्तर श्रुतकीर्ति मुनि से पूछा-कहो उज्जयिनी नगरी में साधु मडल तो सुखशाता में विराजमान है न ? सुनकर श्रुतकीर्ति मुनि ने उत्तर मे कहा-भदन्त सव सुखशाता में विराजमान तो हैं, परन्तु वहा के राजा का एव पुरोहित का पुत्र
દણાત–અચળપુરમા જીતશત્રુ રાજાને અપરાજીત નામને પુત્ર હતે તેણે ધર્મનું શ્રવણ કરીને હાચાર્ય પાસે દીક્ષા લીધી એક સમયની વાત છે, કે રેહાચાર્ય પિતાની શિષ્ય મડળી સાથે વિહાર કરતા કરતા તગારાનગરીમાં પધાર્યા આ સમયે રેહાચાર્યને સ્વાધ્યાય શિષ્ય આર્ય રેહ નામના આચાર્ય ઉજ્જયિની નગરીમાં બિરાજમાન હતા આ આયહ આચાર્યના મુખ્ય શિષ્ય શતકીતિ પણ પિતાના શિષ્ય પરિવાર સહિત એક ગામથી બીજે ગામ વિચારતા આ તગરા નગરીમા રેહાચાર્યની પાસે પધાર્યા રેહાચા શિષ્ટાચાર પછી શ્રતકીતિ મુનિને પૂછયું, કહે ! ઉજેની નગરીમાં સાધુ મડળ તે સુખ શાતામાં બીરાજમાન છે ને ? આ સાંભળી તકિત મુનિએ જવાબમાં કહ્યું, ભદન્ત! દરેક સુખ શાતામા બિરાજમાન છે, પરંતુ ત્યાના રાજા અને પુરોહિતને પુત્ર