________________
प्रियदर्शिनी टीका अ० २ गा ४५-४६ अध्ययनोपसंहार
तधा-यक्षाविष्टः खलु अय पुरुषः, तेन कारणेन एप पुरुषो मामाकोशति यावत्-अपहरति वा । इति तृतीय स्थानम् ।।
तथा-मम पुनः खलु तद्भपवेदनीय कर्म उदितम् । तेन कारणेन एप पुरुषो मामाकोशति यावत्-अपहरति वा । इति चतुर्थ स्थानम् ।
तया-मा पुनः खलु सम्यर सहमानं क्षममाण विविक्षमाणम् अध्यासमान दृष्ट्वा वहयोऽन्ये छद्मस्थाः अमणा निम्रन्या उदितान् परीपदोपसर्गान् एवं सम्यक् सहिप्यन्ते यावत् अध्यासिष्यन्ते । इति पञ्चम स्थानम् ॥
इत्येतेः पञ्चभिः स्थानः केरली उदितान् परीपहोपसर्गान् सम्यक् सहेत यावत् अध्यासीत । एतत् स्थानागमूने स्पष्टम् । (स्था ५ ठा. १ उ०) ॥ ४५ ॥
तृतीयस्थान में वे यह विचार करते हैं कि यह परीपह एव उपसाकारी व्यक्ति यक्षाविष्ट हो रहा है इस कारण मेरे प्रति आक्रोश
आदि कर रहा है। . चतुर्थस्थान में वे ऐसा विचार करते है कि-मेरे इसी भव का वेदनीय कर्म उदित हो रहा है इस कारण यह पुरुप मेरे प्रति आक्रोशा. दिक कर रहा है।
पचमस्थान में ऐसा विचार करते हैं-मुझे इन परीपह पच उपसर्गो को अच्छी तरह सहन करते हुए देखकर अन्य अनेक छद्मस्थ श्रमण निन्थ उदितपरीपटो एव उपसर्गीको सहन करेंगे, उनके सहन करने मे चलापमान नही होवेंगे-सहन करते समय धैर्य धारण करेंगे।
इस प्रकार इन पाच स्थानों से परीपहो एव उपमर्गो को सरन आदि करते हैं। यह स्थानासूत्रमे स्पष्ट लिखा हुआ है । (स्था.५ ७.१॥३५॥
ત્રીજા સ્થાનમાં એ વિચાર કરે કે, આ પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ યથાવિષ્ટ થઈ રહેલ છેઆ કારણે તે મારા તરફ આક્રોશ વગેરે કરી રહેલ છે.
ચોથા સ્થાનમાં એ વિચાર કરે છે કે, મારા આ ભવના વેદનીય કામ ઉદયમાં આવેલ છે, અને તે કારણને લઈ આ પુરૂષ મારા તરફ આક્રોશ કરી રહેલ છે
પાચમા સ્થાનમાં એ વિચાર કરે છે કે, મને આવા પરીષહ અને ઉપગીને સારી રીતે સહન કરતા જોઈને અન્ય અનેક છદ્મસ્થ નિગ્ર શમણું ઉદિત પરીવહે અને ઉપસર્ગોને સહન કરશે તેને સહન કરવામાં ચલાયમાન નહી થાય અને સહન કરતી વખતે ધર્મ ધારણ કરતા રહેશે
આ પ્રકારે એ પાચે સ્થાનેથી પરીષહે અને ઉપસર્ગોને સહન કરે આ સ્થાનાગસૂત્રમાં સ્પષ્ટ લખેલ છે (સ્થા ૫ ઉ૦૧) ૪પા