SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३ गा० ९ श्रद्धादर्लभ्ये क्रियमाणकृतविषयक विचार ६५९ चेति दोषद्वय यदुक्त, वद् भवन्मतेऽपि शक्यते वक्तुम्, यथाऽस्मत्स्वीकृते कृतपक्षे दोपा भरता प्रदीयन्ते, तथा मवदद्गीकृते जप्यकृतपक्षेऽपि एते दोपाः आपवन्ति । तथाहि - ययकृतम् - (अविद्यमान ) क्रियते, तर्हि नित्यमेव क्रियताम्, शश विषाण+ल्पस्यासतः करण कथमुपरमेत । तादृशे कार्ये समुत्पाद्ये क्रियाया वैफल्यमपि तच दुर्वारम् असतः कदाप्युत्पत्यभावात् । 65 इससे प्रथम तो करण - क्रिया की वहा कभी भी समाप्ति नही हो सकती है १, दूसरा वहा करणक्रिया की विफलता भी आती है २ । जन पदार्थ स्वय मौजूद है तो वहा करनेरूप क्रिया सफलित कैसे हो सकती है ? इस प्रकार कृत करण मानने पर आपने ये जो क्रिया की असमाप्ति १ और क्रिया की विफलता २ ये दो दोष दिये हैं सो ये दोनो दोप आपके मन्तव्य में भी आते हैं, और वे इस प्रकार से- यदि 'अविद्यमान ही किया जाता है " यह बात ही एकान्ततः स्वीकार की जाय तो उसको भी नित्य ही होते रहना चाहिये, क्यो कि जो शश विपाण की तरह सर्वथा असत् है उसकी करनेरूप क्रिया का विराम कैसे हो सकता है। दूसरे असत् की जब उत्पत्ति ही नही होती है तो असत्कार्य की उत्पत्ति में क्रिया की सफलता भी कैसे हो सकती है ? | वह तो वहा विलकुल निष्फल ही होगी, क्यों कि उसकी उससे उत्पत्ति तो हो नही सकती है, कारण वह असत् है इसलिये । " આ વાત સ્મૃતિ પ્રસ ગ પ્રાપ્ત થાય છે તેનાથી પ્રથમ તે કરણુ ક્રિયાની ત્યા કદી પણ સમાપ્તિ થતો નથી ખીજી ત્યા કરણ ક્રિયાની વિફળતા પણ આવે છે જ્યારે પદાર્થ સ્વયં મેજીક છે તા ત્યા કરવારૂપ ક્રિયા ફળીભૂત કેમ થઈ શકે? આ પ્રકારથી કૃતને કરણ માનવાથી આપે જે ક્રિયાની અસમાપ્તિ અને ક્રિયાની વિફળતારૂપ એ દોષ આપેલ છે તે આ બન્ને દોષ આપના મતવ્યમા પણ આવે છે અને તે આ પ્રકારથી-ો “ અવિદ્યમાન જ કરવામાં આવે છે જ એકાન્તત સ્વીકાર કરવામા આવે તે તેને પણ નિત્ય જ બની રહેવુ એઈએ કેમકે, જે શવિષાણુની (સસલાના શીગ) માફક સર્વથા અસત્ છે. તેના કરવારૂપ કરવાના વિરામ કઈ રીતે હાઈ શકે ? ખીજા અસત્ની જ્યારે ઉત્પત્તિ થતી નથી તે અસત કાર્યની ઉત્પત્તિમા ક્રિયાની સફળતા પણ કેવી રીતે હાઇ શકે? એ તા તદ્દન નિષ્ફળ જ થવાની કેમકે, તેનાથી ઉત્પત્તિ તે બની શકતી નથી કારણ તે અસત છે માટે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy